- આમચી મુંબઈ

ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીથી આગની દુર્ઘટના ટળી…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે સવારે ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીને કારણે ચર્ચગેટ સ્ટેશનના પરિસરમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્ટેશન પરિસરમાં આવેલા એક આઈસ્ક્રીમ સ્ટોલ પર શોર્ટ સર્કિટ થતાં આ ઘટના બની હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હોત અને વ્યસ્ત…
- આમચી મુંબઈ

નાશિકમાં ટાયર ફાટતાં મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી…
નાશિક: નાશિક જિલ્લામાં સંબંધીના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ પાછા ફરતી વખતે કારને નડેલા અકસ્માતમાં બે વર્ષના બાળક સહિત સાતનાં મોત થયાં હતાં. કારનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી…
- આપણું ગુજરાત

કેદીઓને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં ગુજરાત અગ્રેસર, ફાયદો પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં…
- સ્પોર્ટસ

બેંગલુરુ સ્ટેમ્પેડ: RCB સામે ફોજદારી કેસ, પોલીસ અધિકારી પર પણ કાર્યવાહી
બેંગલૂરુ: કર્ણાટક સરકારે બેંગલૂરુમાંની ધક્કામુક્કીના કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની સામે ફોજદારી કેસ ચલાવવા મંજૂરી આપી દીધી હતી. કર્ણાટકના પ્રધાનમંડળની બેઠકમાં જસ્ટિસ માઇકલ ડી’કુન્હા પંચના અહેવાલને સ્વીકાર્યા બાદ સંબંધિત નિર્ણય લેવાયો હતો. તપાસના અહેવાલમાં સંબંધિત…
- ઇન્ટરનેશનલ

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ થાય તો ભારતને વર્ષે કેટલો પડી શકે છે ફટકો?
રશિયા ભારતને ડિસ્કાઉન્ટ રેટ પર કૂડ ઓઈલનું વેચાણ કરે છે, જે વૈશ્વિક બેરલદીઠ લગભગ ચારથી પાંચ ડોલર ઓછા છે, જ્યારે સસ્તા ક્રૂડ ઓઈલને કારણે ત્રણેક વર્ષમાં ભારતને અગિયાર અબજ ડોલરથી વધુ બચત થઈ છે. આ સંજોગોમાં અમેરિકા અને નાટોના દબાણથી…
- આમચી મુંબઈ

ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાને ‘અનામત’નો લાભ નહીં: મહારાષ્ટ્ર સરકારનો કડક નિર્ણય…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ક્રિપ્ટો ક્રિશ્ચિયન લોકો (જાહેરમાં અલગ ધર્મ અથવા કોઈ ધર્મનું પાલન ન કરવું, પણ જ્યારે ગુપ્ત રીતે ખ્રિસ્તી માન્યતાઓ અને પ્રથાઓને વળગી રહેતા લોકો ક્રિપ્ટો ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે) દ્વારા ધર્મ સ્વાતંત્ર્યનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હિન્દુ ધર્મના…
- આપણું ગુજરાત

અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈ કોર્ટ કડક: વાહનો જપ્ત કરાશે!
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં બાળકોની સુરક્ષા જોખમમાં? 60,000 ગેરકાયદે સ્કૂલવાન હોવાનો ખુલાસો…
મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં એક ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 60 ટકા સ્કૂલ વાન અને બસ યોગ્ય પરમિટ કે સલામતી તપાસ વિના ગેરકાયદે રીતે ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે એક લાખ સ્કૂલ ટ્રાન્સપોર્ટ વાહનોમાંથી 60,000…









