- ઇન્ટરનેશનલ
ઇઝરાયલનો દમાસ્કસ પર હુમલો: સિરિયા આર્મી હેડક્વાર્ટર ધ્વસ્ત, નવા યુદ્ધની આશંકા?
દમાસ્કસ: વર્ષ 2025માં વિશ્વના ઘણા કેટલાક દેશો વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. ‘ઑપરેશન સિંદૂર’ને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું. પાછલા મહિને ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જોકે, અમેરિકાના હસ્તક્ષેપને કારણે બંને વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ હવે ઇઝરાયલ…
- આમચી મુંબઈ
AC લોકલમાં વગર ટિકિટે? કરો આ નંબર પર ફરિયાદ, રેલવેએ વસૂલ્યો કરોડોનો દંડ!
મુંબઈઃ મધ્ય રેલવે (CR)ને એસી લોકલ સંબંધિત ઘણી ફરિયાદો મળી રહી હતી. તેના ઉકેલ માટે મધ્ય રેલવેએ સમર્પિત 24/7 WhatsApp હેલ્પલાઇન અને ખાસ અમલીકરણ ટીમની રચના કરી હતી. આ ટીમે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેની એર-કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેન…
- મનોરંજન
ટીવીની કોમોલિકાનો બર્થડેઃ કોલેજકાળથી સ્ટારડમ સુધી, ‘કહીં તો હોગા’ થી OTT સુધીની સફર
આમના શરીફ ટીવી જગતનું એક જાણીતું નામ છે. આજે એટલે કે 16 જુલાઈના પોતાનો 43મો જન્મદિવસ ઉજવણી કરી. આજના બર્થડેના દિવસે ચાલો જાણીએ તેની અંગત અને વ્યાવસાયિક સફર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. કોલેજકાળથી જાહેરાતોની ઓફર મળતી આમનાને તેના કોલેજકાળ…
- આપણું ગુજરાત
ગુજરાતને રેલવેની મોટી ભેટ: સરાડીયા-વાંસજાળિયા નવી રેલવે લાઇનને મંજૂરી, સૌરાષ્ટ્રને મળશે વિકાસની ગતિ…
જૂનાગઢઃ ગુજરાતને રેલવે મંત્રાલયે મોટી ભેટ આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના ઝોન હેઠળ ગુજરાત રાજ્યમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS)ને મંજૂરી આપી છે. સરાડીયા-વાંસજાળિયા વચ્ચેની લાઇન 45 કિલોમીટર લાંબી છે. આ લાઇન શરુ થવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના…
- આમચી મુંબઈ
PM Modi કદાચ સપ્તાહમાં ૧૦૦ કલાક કામ કરનાર એકમાત્ર વ્યક્તિ: મૂર્તિનું નિવેદન…
મુંબઈઃ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ ફ્લાઇટમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ તેજસ્વી સૂર્યાને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ એકમાત્ર વ્યક્તિ છે જે અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરે છે. બેંગલુરુ દક્ષિણના સાંસદ અને આઇટી ઉદ્યોગના આઇકનએ મુંબઈ-બેંગલુરુ ફ્લાઇટમાં…
- ઇન્ટરનેશનલ
યમનમાં ભારતીય નર્સની ફાંસી મુલતવી: મૃતકના પરિવારનો ‘જેવા સાથે તેવા’નો આગ્રહ…
સના: ભારતમાં જ નહીં, પણ યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે આજે એટલે કે આજે તેને યમનમાં ફાંસીની સજા થવાની હતી. 14 જુલાઈના તેને ફાંસીની સજાને નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી મુલતવી રાખવાનો…
- નેશનલ
આસામના મુખ્ય પ્રધાનને જેલમાં મોકલવાની રાહુલ ગાંધીએ કરી વાત, હિમંત બિસ્વા સરમાએ આપ્યો વળતો જવાબ
કામરૂપ: લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અવારનવાર સત્તાપક્ષના નેતાઓને લઈને આકરા નિવેદનો આપતા રહે છે. તાજેતરમાં તેમણે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાને લઈને નિવેદનો આપ્યા છે. હિમંત બિસ્વા સરમા જેલમાં જશે એવું રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. જેને…
- આમચી મુંબઈ
શિંદેની પાઠશાળાઃ પાર્ટીની ‘બદનામી’ પછી વિધાનસભ્યો/મંત્રીઓના લીધા ‘ક્લાસ’, શું કહ્યું?
મુંબઈઃ રાજ્યમાં પાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ઠાકરેબંધુ એક થયા પછી એક પછી એક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એકનાથ શિંદેની પાર્ટીના નેતાઓના જાહેર થયેલા વીડિયો (મારપીટ અને પૈસાથી ભરેલી બેગ)એ પણ પાર્ટી પર એકનાથ શિંદેના અંકુશ મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા…
- નેશનલ
PM ધન-ધાન્ય કૃષિ યોજના મંજૂર: 100 જિલ્લામાં ખેડૂતોના સશક્તિકરણનો લક્ષ્ય
નવી દિલ્હી: ખેડૂતો સદ્ધર બને તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આજે નવી દિલ્હી ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ ધન-ધાન્ય…