- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ જીત પાકી છે એ ચૂંટણીમાં ભાજપ 200 કરોડ કેમ ખર્ચે?
ભરત ભારદ્વાજ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવી દીધા એ વાત વિપક્ષી નેતાઓને હજમ થઈ નથી તેથી ભાજપે રૂપિયા વેરીને અને બ્લેકમેઈલિંગ કરીને વિપક્ષો સાંસદોને તોડ્યા હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે. તૃણમૂલ…
- મનોરંજન
‘રાગિણી MMS’ની કરિશ્મા શર્માએ ચાલતી ટ્રેનમાંથી કૂદી, કઈ વાતથી ડરી ગઈ?
‘રાગિણી MMS’ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈ લોકલ ટ્રેન અકસ્માતનો શિકાર બનતા ગંભીર રીતે ઘવાઈ હતી, જ્યારે ડોક્ટરે પણ તેને એમઆરઆઈ કરવાની પણ સલાહ આપી છે. ચાલતી લોકલ ટ્રેનમાંથી જમ્મપ કરવા અંગે કરિશ્માએ પોસ્ટ લખીને તેના ચાહકોને જણાવતા લોકોએ પણ…
- સ્પેશિયલ ફિચર્સ
આ લોકોના મૃત્યુ બાદ પણ તેના માટે નથી કરવામાં આવતું શ્રાદ્ધ, આ વિધિ કરવાથી મળશે મોક્ષ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ(Pitrupaksh) દરમિયાન પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પરિવારને આશીર્વાદ આપે છે. શ્રાદ્ધથી પૂર્વજોના આત્માને મોક્ષ મળે છે અને પિતૃદોષ દૂર થાય છે.…