- રાશિફળ

માગશર પૂનમ: 2025ની છેલ્લી પૂનમના આ ઉપાયથી પૂરા થશે સપના
સનાતન પરંપરામાં દર મહિનાના શુક્લ પક્ષની પંદરમી તિથિને પૂનમ કહેવામાં આવે છે. દરેકનું પૂનમ પોતાનું આગવું મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર, આ પવિત્ર તિથિએ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્ર દેવતાની વિશેષ પૂજા કરવાનો રિવાજ છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક…
- મનોરંજન

કલ્કી 2માં દીપિકાની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે?
મુંબઈ: કલ્કી 2898 એડી સિક્વલમાંથી દીપિકા પાદુકોણ નીકળી ગઈ હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે તેની પાછળનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાની 8 કલાકની વર્ક શિફ્ટની માંગ…
- આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા 15 કલાકનો મેગાબ્લોક: 40 એક્સપ્રેસ અને 1250 લોકલ ટ્રેન અટકાશે?
મુંબઈઃ એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડવા અંગે મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને MRIDC (મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેઠકો ચાલી રહી છે. પરંતુ, હજુ સુધી સંપૂર્ણ પ્લાન તૈયાર થઇ શક્યો નથી. વાસ્તવમાં MRIDC (મહારેલ)એ બ્રિજ તોડી પાડવા…
- મનોરંજન

શું ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ ‘આ’ તારીખે લગ્ન કરી લેશે? જાણો હકીકત
મુંબઈ: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના લગ્ન, જે અગાઉ ૨૩ નવેમ્બરના રોજ યોજાવાના હતા, પરંતુ અગાઉ મુલતવી રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર હવે એવી જોરદાર અફવાઓ ચાલી રહી છે કે આ દંપતી 7 ડિસેમ્બરના રોજ…
- અમદાવાદ

નવા વાડજમાં અસામાજિક તત્વોનો આતંક: નજીવી બોલાચાલીમાં હિંસક હુમલો, બે હત્યાનો આરોપી ઝડપાયો
અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી નજીક એક પાન પાર્લર પર બે ગ્રાહકની વચ્ચે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નજીવી બાબત પર શરૂ થયેલો આ ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો, જેમાં આરોપીઓએ સોડાની ખાલી બોટલનો હથિયાર તરીકે ઉપયોગ કરીને…
- આપણું ગુજરાત

શ્રીનાથજી નજીકથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત: જો બ્લાસ્ટ થયો હોત તો 10 કિ.મી.ના વિસ્તારમાં તબાહી સર્જી હોત
શ્રીનાથજીઃ દિલ્હીમાં કરેલા આતંકવાદી હુમલા પછી રાજસ્થાનની પોલીસ એલર્ટ બની ગઈ છે ત્યારે રાજ્યની પોલીસે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરના લગભગ ચાર કિલોમીટરના વિસ્તારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટકનો આ મોટો જથ્થો આમટ વિસ્તારમાંથી નાથદ્વારા…
- નેશનલ

લોકસભામાં સોમવારે વંદે માતરમ મુદ્દે થશે ચર્ચા, પીએમ મોદી કરશે શરુઆત, એસઆઈઆર મુદ્દે ક્યારે થશે ચર્ચા?
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થઈ ચૂક્યું છે અને તે 19 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રના પ્રથમ બે દિવસ હંગામા વચ્ચે લોકસભામાં હવે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ…
- નેશનલ

પુતિનને પણ પસંદ છે ભારતીય ફિલ્મો, જાણો રશિયન ‘હોલીવુડ ડિપ્લોમસી’નું રાજ શું છે?
ભારતીય સિનેમાની ફિલ્મોની દુનિયા દિવાની છે. ગીત-સંગીત, સંબંધો, રીત રિવાજો જેવી ઘણી બાબતોને લઈને વિદેશની ભૂમિ પર ભારતીય ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને રશિયામાં ભારતની ફિલ્મો વધુ લોકપ્રિય છે. આ લોકપ્રિયતા આજકાલની નહીં, પરંતુ જ્યારે રશિયા સોવિયત યુનિયનનો…
- નેશનલ

ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ‘ટ્રેડ ડીલ’: વિદેશી ફર્મનો ટેરિફ મુદ્દે મોટો દાવો
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈ પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ ડીલને લઈ બંને દેશો વચ્ચે છ વખત વાટાઘાટો થઈ ચૂકી છે છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અમેરિકાએ પણ આ મુદ્દે…









