- ધર્મતેજ

ફોકસઃ સંતે ભગવાનને મહેણું માર્યું ને સર્જાયો ફળનો પહાડ!
કવિતા યાજ્ઞિક કોઈપણ ફળ જો લાંબો સમય પડ્યું રહે તો તે સડવા માંડે છે અને તેમાંથી દુર્ગંધ આવવી શક્ય છે. પણ ગુજરાતના એક મંદિર પાસે શ્રીફળનો પહાડ છે. હા, ઢગલો શબ્દ તો બહુ નાનો છે. લાખો શ્રીફળનો રીતસરનો પહાડ ઉપર…
- ધર્મતેજ

માનસ મંથનઃ ખુદની લીટી લાંબી કરવી હોય તો નિંદાથી દૂર રહીએ
મોરારિબાપુ ધર્મની વ્યાખ્યાઓ ઘણી છે, પરંતુ ગોસ્વામીજી કહે છે સૌથી શ્રેષ્ઠ ધર્મ છે અહિંસા. મન-વચન-કર્મથી આપણે કોઈનું દિલ દુભાવીએ નહિ. આપણે સાવધાન રહી શકીએ છીએ. બોલતા પહેલા એક-બે મિનિટ વિચારવું, જેથી હિંસા ન થાય. વિચારથી, વાણીથી કે શથી કોઈની હિંસા…
- Uncategorized

દિલ્હી-NCRમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર: વિઝિબિલિટી શૂન્ય થતા જાહેર કરી એડવાઈઝરી0
નવી દિલ્હી: ઉત્તર ભારત હાલમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. રવિવાર રાતથી જ દિલ્હી-એનસીઆર સહિતના મેદાની વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય સુધી પહોંચી ગઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશ અને…
- ધર્મતેજ

મનનઃ શ્રુતિ ને સ્મૃતિ
હેમંત વાળા ‘વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે’, નરસિંહ મહેતાના પદની આ પંક્તિ બધાંએ સાંભળી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, વિશે તો બધાં જાણે છે. શ્રુતિ અને સ્મૃતિ બાબતે હજી સમાજમાં એટલી સમજ નથી. શ્રુતિ અને સ્મૃતિ એ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસમાં દિગ્વિજય જેવા ઘૈડિયા ખસે તો સામાન્ય કાર્યકર આગળ આવે ને?
ભરત ભારદ્વાજ કૉંગ્રેસના બડફાઓના સરદાર દિગ્વિજયસિંહે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં કાઢેલા બળાપાએ ચર્ચા જગાવી છે. નરેન્દ્ર મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાંખ્યું તેના વિરોધમાં આંદોલન કરવા અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે દિગ્વિજયે ડહાપણ ડહોળ્યું કે, કૉંગ્રેસ આંદોલનો અને…
- ધર્મતેજ

…ને તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી…
શિવ રહસ્ય – ભરત પટેલ અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના આશ્રમ પહોંચી દુર્ગમાસુરનું આવાહન કરે છે. છાકટો થયેલો દુર્ગમાસુર શુક્રાચાર્યનું આવાહન પર ધ્યાન આપતો નથી. છેલ્લે થાકી હારી શુક્રાચાર્ય દુર્ગમાસુર પાસે પહોંચે છે અને પૂછે છે કે, દુર્ગમાસુર…. શું તમને મારું આવાહન…
- આમચી મુંબઈ

Good News: 5 વર્ષમાં દોડશે 700થી વધુ નવી લોકલ ટ્રેન, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?
પશ્ચિમ અને મધ્ય રેલવેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ દ્વારા પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો કરવાનું લક્ષ્ય મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર)માં મેટ્રોના નેટવર્કમાં ફેલાવો થઈ રહ્યો છે, પરંતુ મુંબઈ લોકલ ટ્રેનના ભારણમાં લાંબાગાળે ઘટાડો થઈ શકે છે. મુંબઈ રેલવેના પેસેન્જર ટ્રાફિકનું ભારણ ઘટાડવા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યોઃ નવા વર્ષમાં કેવી રહેશે ઠંડી? જાણો IMDની લેટેસ્ટ આગાહી
મુંબઈઃ નવા વર્ષની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે પારો ઝડપથી નીચે આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગના મતે ડિસેમ્બરના અંત સુધી આ ઠંડીથી કોઈ…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટની શાનદાર શરૂઆત: માત્ર 2 દિવસમાં 10,000 પ્રવાસીઓએ કરી મુસાફરી…
મુંબઈઃ 25 ડિસેમ્બરથી કાર્યરત થયેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહેલા 2 દિવસમાં જ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુંબઈના એકમાત્ર છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ભાર ઓછો કરવાના લક્ષ સાથે શરુ કરાયેલ આ એરપોર્ટની લોકો ઘણા સમયથી…









