- ટોપ ન્યૂઝ

મિનિમમ બેલેન્સ પછી ICICI બેંકનો નવો ધડાકો: ‘આ’ ટ્રાન્ઝેક્શન કરશો તો ખિસ્સું થશે ખાલી!
નવી દિલ્હી: દેશના ખાનગી ક્ષેત્રની અગ્રણી ICICI બેંકે તેના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો જાહેર કર્યા હતા, ત્યાર બાદ મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ આમ જનતા માટે આઈસીઆઈસીઆઈ બેંક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો હવે માત્ર…
- નેશનલ

દિલ્હીમાં જૂના વાહનો પરનો પ્રતિબંધ હટાવ્યો, દંડ નહીં થાયઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય…
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલના વાહનો પરનો પ્રતિબંધ હટાવીને સુપ્રીમ કોર્ટે આમ જનતાને સૌથી મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે 2018ના આદેશની સમીક્ષાની માગણી કરતી અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા કોર્ટે…
- નેશનલ

દિલ્હીમાં કૂતરા, મુંબઈમાં કબૂતર: પશુ અધિકારો VS જાહેર સુરક્ષા, કોર્ટના આદેશોથી કેમ ઊભી થઈ ‘બબાલ’?
નવી દિલ્હી/મુંબઈઃ દેશની રાજધાની દિલ્હીમાં કૂતરાને કારણે વિવાદ સર્જાયો હતો, જ્યારે આર્થિક પાટનગરમાં કબૂતરને ચણ ખવડાવવા મુદ્દે વિવાદ જાગ્યો છે. આ મુદ્દે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ તમામ કૂતરાને પકડવાનું ફરમાન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ ઊભો થયો હતો આ…
- નેશનલ

મિથુન ચક્રવર્તીનો પાકિસ્તાનને સણસણતો જવાબ: અમારી ખોપડી છટકી તો સુનામી આવશે!
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી હવે આ તણાવ ધીમે ધીમે ચરણસીમા પર પહોંચી રહ્યો છે. આ વચ્ચે જ્યારે જ્યારે પણ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને મોકો મળ્યો ત્યારે તેણે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપી વિવાદો…
- નેશનલ

ચીન LAC ખાતે બનાવી રહ્યું છે તિબેટ-શિનજિયાંગ રેલવે લાઈન, ભારત માટે ‘ખતરો’?
બીજિંગઃ ભારતના સરહદી વિસ્તારને જોડતા સૌથી મોટા દેશ પાકિસ્તાન અને ચીન છે. આ બંને દેશો સાથે ભારત સારા સંબંધ નથી ધરાવતું. આ વચ્ચે ચીનની એક રેલવે યોજનાના કારણે ભારત ચીન વચ્ચે તણાવ વધુ થવાની શક્યતા સેવાઈ રહી છે. વાસ્તવમાં વાત…
- આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો 4: સપ્ટેમ્બરમાં ટ્રાયલ રન, મીરા-ભાઈંદર સુધીની મુસાફરી થશે સરળ
મુંબઈઃ મુંબઈમાં હાલ મેટ્રો નેટવર્કનું જાળું પથરાઈ રહ્યું છે. બહુપ્રતિક્ષિત ગ્રીન લાઈન મેટ્રો 4નું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે મુંબઈ મેટ્રો લાઈન 4 માટે ટ્રાયલ રન સપ્ટેમ્બરમાં શરૂ થશે.…
- તરોતાઝા

આજની ટૂંકી વાર્તા: રાતરાણીની સુગંધ
-રાજેશ અંતાણી રિયા કૌશલના ભાવુક ચહેરાને જોઇ રહી- એ જાણતી હતી કે કૌશલ કેરિયર ઑરિયેન્ટેડ હતો. એની આંખોમાં સતત સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં તર્યા કરતાં રિયાએ કહ્યું – તો? તું શું કહેવા માગે છે? આપણાં લગ્ન પછી પણ એ શક્ય નથી?…
- તરોતાઝા

ફોકસ: કલાકો સુધી બેસી રહેવું એ નોતરે છે વિવિધ બીમારી…
એક જ ઠેકાણે વધુ સમય સુધી બેસી રહેવું એ સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ડોક જકડાઈ જવી અને પીઠમાં પીડા સામાન્ય લક્ષણ છે. રશ્મિ શુક્લ આજે લોકોની લાઇફ-સ્ટાઇલ એવી બની ગઈ છે કે તેઓ ના તો સમયસર જમે છે…









