- ધર્મતેજ

અલખનો ઓટલોઃ ‘મેં અલેકિયા પીર પછમ રા, સતની ઝોળી મેરે કાંધે ધરી’ના ગાનારા મુંડિયાસ્વામી
ડૉ. નિરંજન રાજ્યગુરુ પોષ વદી ત્રીજના દિવસે મુંડિયાસ્વામીના નામે ઓળખાતા સ્વામી દયાનંદજીએ આજથી 9પ વ2સ પહેલાં વિ.સં.198પમાં જામનગરમાં પોતાના ગુરુ બ્રહ્માનંદજીની સમાધિ પાસે સત્યોત્તેર વર્ષની વયે દેહ છોડ્યો હતો એવા એક ભજનિક સંતનો જન્મ ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં…
- મનોરંજન

સુપરસ્ટાર વિજય એરપોર્ટ પર લપસ્યો, પોલીસે ઉભો કરવો પડ્યો
મુંબઈ: તમિલ સુપરસ્ટાર અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના સ્થાપક થલપતિ વિજય રવિવારે રાત્રે મલેશિયાથી પરત ફર્યા ત્યારે ચેન્નઈ એરપોર્ટ પર એક અણધારી ઘટના બની હતી. એરપોર્ટ પર પોતાના પ્રિય અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા…
- અમદાવાદ

ગુજરાતની 5780 ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર, સ્કૂલ એક રૂપિયો પણ વધારે લે તો ક્યાં ફરિયાદ કરશો ?
અમદાવાદ: ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે કરવામાં આવતી ઉઘાડી લૂંટ પર લગામ કસવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ એક મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અત્યાર સુધી અનેક શાળાઓ કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી મનફાવે…
- નેશનલ

આતંકી ખતરો અને સુરક્ષાના કારણે વિશ્વના અનેક શહેરોમાં ન્યૂ યરના કાર્યક્રમો રદ
નવી દિલ્હી: વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે અને નવા વર્ષની ઉજવણી માટે દેશ વિદેશમાં ભારો ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે ન્યૂ યર ઈવની ઉજવણી પર સુરક્ષાના ખતરાની અસર જોવા મળી રહી છે. વિશ્વના અનેક મોટા…
- જામનગર

જામનગરના વેપારીને ઉત્તર પ્રદેશની કંપનીએ ₹73 લાખનો ‘ચૂનો’ લગાવ્યો! ફરિયાદ દાખલ
જામનગર: ગુજરાતની એક કંપનીના ભાગીદારને ઉત્તર પ્રદેશની કંપનીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જામનગરની વિજય કન્સ્ટ્રક્શન કંપનીમાં ભાગીદાર રાજુભાઈ મોઢવાડિયાએ ઉત્તર પ્રદેશ સ્થિત એક કંપનીના ડાયરેક્ટરો સામે ₹73.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જામનગર સિટી ‘સી’…
- અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં કેટલી સગીરાઓ બની માતા? આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ ભલે “બેટી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કરતી હોય અને રાજ્યમાં વિકાસના બણગા ફૂંકતી હોય, પરંતુ ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે અને 3 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં ચોંકાવનારી વિગત સામે…
- ધર્મતેજ

વિશેષઃ નાતાલ ઉત્સવની સજાવટનું ગહન પ્રતીકાત્મક મહત્ત્વ
રાજેશ યાજ્ઞિક તમે આ વાંચી રહ્યા હશો ત્યારે ખ્રિસ્તી નવવર્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી હશે. ક્રિસ્મસના આ સમયે હાથમાં ઘંટડી લઈને, ખભા પર થેલો લઈને ભેટ-સોગાદો આપવા નીકળતા સૅન્તાક્લોઝની કથા લોકોને વર્ષોથી રોમાંચિત કરતી રહી છે. ખેર, સૅન્તાક્લોઝ ભલે એક…
- ધર્મતેજ

પર્વચક્રઃ વિશ્વદેવ જેવા ઈસુ આજે પણ સર્વત્ર છે
ભાનુબેન કે. વ્યાસશુક્રવારે ભગવાન ઈસુનો વધસ્તંભ પર વધ થયો અને તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા. એમનો પ્રિય શિષ્ય એમની પાસે હાજર ન હતો માટે ઈસુ એમના દફનના ત્રીજા દિવસે એમને દર્શન આપવા પુનર્જીવિત થયા એમ ખ્રિસ્તીઓ માને છે. શિષ્યો…
- ધર્મતેજ

ચિંતનઃ સત્ય-અસત્ય વચ્ચેનું સંતુલન
હેમુ ભીખુ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. એક જગ્યાએ શ્રીકૃષ્ણ અર્જુનને એમ પણ કહે છે કે હું સત પણ છું અને અસત પણ છું. આ સમજવામાં મુશ્કેલ…









