- નેશનલ

સરકારી નોકરીની સુવર્ણ તક: SBIમાં POની 6589 જગ્યા માટે આવી ભરતી, આ તારીખ પહેલા કરી દેજો અરજી…
SBI PO recruitment: ગ્રેજ્યુએશન કર્યા બાદ ઘણા યુવાનો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સરકારી બેંકમાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક આવી છે. SBIમાં પ્રોબેશનરી ઓફિસર(PO)ની 6589…
- રાશિફળ

આજનું રાશિફળ (16-08-25): જન્માષ્ટમીનો દિવસ આ 6 રાશિના જાતકોની વધારશે સુખ-સમૃદ્ધિ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. મહેમાનોના આગમનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રવાસ દરમિયાન કોઈ મહત્ત્વની માહિતી મળશે. આજે તમે કેટલાક ખાસ લોકોને મળશો. કાર્યક્ષેત્રે કોઈ સાથીદારની વાત તમને દુઃખ…
- અમદાવાદ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી, જાણો સમગ્ર મામલો…
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદ ચર્ચામાં આવ્યા છે. વ્રજેન્દ્રપ્રસાદે તેમની પત્ની અને તેના પરિવારજનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. આવો જાણીએ સમગ્ર વિવાદ શું છે. હનીમૂન બાદ શરૂ થયો હતો…
- નેશનલ

ISRO કરશે 10 પાસ તથા ITI કરેલા ઉમેદવારોની ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ…
ISRO Recruitment 2025: ISRO માં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સ્વપ્ન છે કારણ કે અહીં કામ કરવાનો અર્થ એ છે કે તમે તમારા દેશને નવા આકાશમાં લઈ જવામાં ભાગ બનશો. તમે આ સંસ્થામાં નોકરી પણ મેળવી શકો છો. તાજેતરમાં, ISRO…
- નેશનલ

ભારત-પાકિસ્તાનનું પહેલું યુદ્ધ: આઝાદી પછી તરત જ કેમ અને ક્યારે છેડાયું?
India-Pakistan’s first war: અંગ્રેજ સરકારની ભારતને આઝાદી આપવાની માઉન્ટબેટન યોજનામાં અલગ પાકિસ્તાન દેશ બનાવવાનો પણ જાહેરાત કરી હતી. પરિણામે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને 15 ઓગસ્ટના રોજ ભારત એમ બે દેશો સ્વતંત્ર થયા હતા. જોકે, આઝાદી મળ્યા બાદ પાકિસ્તાને પોતાનો…
- આમચી મુંબઈ

BKCમાં પોડ ટેક્સીને ‘ગ્રીન સિગ્નલ’, પણ ભોગ લેવાશે આટલા વૃક્ષોનો?
મુંબઈઃ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તાર એ મુંબઇનું બિઝનેસ હબ છે. ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ, બેન્કની હેડ ઓફિસ આ વિસ્તારમાં આવેલી છે. લાખો નોકરિયાતો રોજ BEST બસો, ઓટો-રિક્ષાઓ અને ટેક્સીઓ પર આધાર રાખીને BKC પહોંચે છે. ઘણા લોકો અનિયમિત બસ સેવાઓ…
- આમચી મુંબઈ

મુંબઈના રેલ પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો તો ફાયદામાં રહેશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ તહેવારોના દિવસોમાં અઠવાડિયાના અંતમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે રેલવે નાઈટ અને સન્ડે બ્લોક હાથ ધરશે. રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. રેલવે ટ્રેકના…
- નેશનલ

સ્વતંત્રતા ‘જીવંત’ રાખવા બલિદાન આપવાની જરૂર: મોહન ભાગવત…
ભુવનેશ્વર: ભારતીયોએ સ્વતંત્રતા પ્રત્યે આત્મસંતુષ્ટ ન રહેવું જોઈએ તે નોંધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે તેમણે તેને ‘જીવંત’ રાખવા માટે સખત મહેનત અને બલિદાન આપવાની જરૂર છે અને વિશ્વની સમૃદ્ધિ અને શાંતિમાં પણ યોગદાન આપવાની…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ: ડી.બી. પાટીલના નામ માટે ફરી આંદોલન!
મુંબઈ: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ચાલુ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મહેનત કરી રહી છે. એરપોર્ટ પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જોકે, હાલમાં, આ પ્રોજેક્ટ માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવી છે તેવા…
- આમચી મુંબઈ

આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ તહેવારના દિવસોમાં જાહેર રજા હોવાથી રેલવે લોકલ ટ્રેનોને ‘રવિવાર’ની રજાના શેડયૂલની માફક દોડાવવાની જાહેરાત કરે છે. આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રવિવારના માફક ઓછી ટ્રેન દોડાવતા લાખો પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.…









