- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…
-શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે ચોમાસામાં લીલી ભાજી ખાવાનું વલણ ઘટી જતું હોય છે. માટી તેમ જ નાના કીટક તેમાં છુપાયેલાં હોય છે. લીલાછમ કૂણાં કૂણાં અળવીના પાન મુખ્યત્વે ચોમાસામાં મોટા પ્રમાણમાં ઊગી નીકળતાં હોય છે. તેનો સ્વાદ અતિમધુર લાગે છે.ચોમાસાના…
- તરોતાઝા

મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?
સુભાષ ઠાકર ‘ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રીજબાલા’ આ ગીત કાને અથડાયું ને હું જોરદાર ચમક્યો: ‘અલી ડાર્લિંગ’ મેં તમારા સુરુભાભીને કીધું: ‘હજી તો સાડા નવ જ થયા છે ને કૃષ્ણજન્મ? બીફોર અઢી અવર? પ્રીમેચ્યોર ડિલિવરી? મા દેવકીને…
- તરોતાઝા

વિશેષઃ ચોમાસામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો…
-રાજકુમાર ‘દિનકર’ વરસાદની મોસમ આવતાં જ આપણે ખોરાકમાં ઘણા બદલાવ લાવવા પડે છે. સતત વરસાદને કારણે ખાદ્ય પદાર્થ જલદીથી ખરાબ થઈ સડવા મંડે છે. ફળ અને શાકભાજીમાં બેકટેરિયા ઝડપથી વધવા માંડે છે. વરસાદની મોસમ પોતાની સાથે ઘણી ગંભીર બીમારીઓને લઈને…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : બંધ – મુદ્રા ને શોધન કર્મ…
ભાણદેવ પ્રસ્તાવ:ભગવાન પતંજલિપ્રણિત અષ્ટાંગ યોગ અર્થાત્ રાજયોગનાં આઠ અંગો છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સ્પષ્ટ જ છે કે રાજયોગના આ સાધનક્રમમાં બંધ, મુદ્રા અને શોધનકર્મનો ક્યાંય ઉલ્લેખ નથી. આનો અર્થ એમ થયો કે આ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : રાધાકૃષ્ણનને ટેકો આપશે તો કૉંગ્રેસ ઉજળી લાગશે
ભરત ભારદ્વાજ જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન પર કળશ ઢોળી દીધો. રવિવારે મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં…
- નેશનલ

હવે ઘરનું સપનું થશે વધુ મોંઘુ, સરકારી બેંકોએ વધાર્યા હોમ લોનના વ્યાજદર
દેશમાં મોંઘવારી સાથે સામાન્ય લોકોની જરૂરિયાત પણ વધી રહી છે. આજના સમયમાં રોટી કપડા મકાન સાથે એસી મોટર જેવી કિંમતી વસ્તુ પણ જરૂરિયાતનો હિસ્સો બની ગયું છે. જ્યારે સામાન્ય નાગરિક આવી જરૂરિયાત સંતોષવા માટે લોનનો સહારો લેવો પડે છે. જોકે…
- તરોતાઝા

ટૂંકુ ને ટચ: લિવરને કઈ રીતે રાખશો સ્વચ્છ?
લિવર આપણા શરીરનું અગત્યનું અંગ છે. જો આપણે એમ માનીએ કે આપણું શરીર એક કિચન છે તો લિવર એનો શેફ છે એમ માનવું. કિચનમાં ગમે એટલા વાસણો હોય, પરંતુ શેફ વગર એ કામ નહીં કરે. ઠીક એ રીતે જ લિવર…
- સ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે અજા એકાદશીઃ જાણો નિયમો, શું કરવુ અને શું નહીં
શ્રાવણ મહિનાને પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી 19 ઓગસ્ટના ઉજવવામાં આવી રહી છે. આ તિથીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવી અને વ્રત રાખવું ખૂબ જ…
- મનોરંજન

રજનીકાંત અને રીતિકને રવિવાર ન ફળ્યોઃ બોક્સ ઓફિસ કલેક્શન ડાઉન
રજનીકાંતની કુલી અને રીતિક રોશન-જૂનિયર એનટીઆરની વૉર-2એ એડવાન્સ બુકિંગથી જ તરખાટ મચાવ્યો હતો અને પહેલા દિવસે પણ સારી કમાણી કરી હતી. બન્ને ફિલ્મો બે દિવસમાં જ 100 કરોડના ક્બલમાં એન્ટર થઈ અને તે જોતા રવિવારે તો ફિલ્મ ઔર વધારે કમાણી…









