- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ-ઝેલેન્સકીનો સિક્રેટ પ્લાન: રશિયા પર હુમલાની તૈયારી?
વોશિંગટન ડીસી: ગયા મહિને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યો હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. આ યુદ્ધ થોડા દિવસોમાં સમેટાઈ ગયું હતું, પરંતુ હવે રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાની એન્ટ્રી થાય તો નવાઈ નહીં. છેલ્લા 3…
- સ્પોર્ટસ
ત્રીજી ટેસ્ટ જીત્યા પછી ઈગ્લેન્ડની ટીમમાં ફેરફારઃ બશીરના સ્થાને લિયામ ડોસનને મળી તક
લંડનઃ ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં જીત બાદ ઈગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત સ્પિનર શોએબ બશીરના બદલે ડાબોડી સ્પિનર લિયામ ડોસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લિયામ ડોસનની આઠ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. 23 જૂલાઈથી…
- નેશનલ
શુભાંશુની ‘વાપસી’ પર ભાવુક થયા માતા-પિતા, કહ્યું મોટા મિશનથી પરત ફર્યો દીકરો…
લખનઉ: ભારતનું ગૌરવ એવા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે ધરતી પર પાછા ફર્યા છે. તેમની આ સફળતાથી સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ક્ષણે શુભાંશુ શુક્લાનો…
- નેશનલ
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાંથી સુરક્ષિત પરત ફરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી…
નવી દિલ્હી: નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત અવકાશમાં ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સની ઘરવાપસી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર 18 દિવસની યાત્રા બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે. 22.5 કલાકની યાત્રા બાદ સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયાના…
- ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાના અવકાશયાને કર્યું સફળતાપૂર્વક લેન્ડિંગ, અવકાશમાંથી લાવ્યા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ…
કેલિફોર્નિયા: 26 જૂન 2025ના રોજ એક્સિઓમ મિશન 4 હેઠળ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના અન્ય 3 સાથીઓ સાથે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ આજે તે સફળતાપૂર્વક ધરતી પર પાછા…
- નેશનલ
ફ્લાઇટમાં એન્જિન બંધ થવાના ચોંકાવનારા આંકડા: RTI રિપોર્ટમાં ખુલાસો…
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ એજન્સી કામ કરી હતી જેનો રિપોર્ટ 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્લેનના એન્જિનમાં…
- નેશનલ
દિગ્ગજ નિર્માતા-અભિનેતા ધીરજ કુમારનું નિધનઃ ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’ ફિલ્મોમાં કામ કરીને જાણીતા બન્યા હતા
મુંબઈ: દિગ્ગજ અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું 79 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. ધીરજ કુમારે આજે 11:40 વાગ્યે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ન્યુમોનિયાને…
- આમચી મુંબઈ
મસ્કનો ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ભારતીય માર્કેટમાં એન્ટ્રીની ઘડીઓ ગણાતી હતી, જેને લઈ સત્તાવાર રીતે ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રી કરીને મુંબઈમાં સૌથી પહેલો શોરુમ ખોલવામાં આવ્યો છે. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં પોતાનો પહેલો…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : હાશિમોટો રોગ શું છે… એ થાઇરોઇડ ગ્રંથિને કઈ રીતે અસર કરે છે?
-રાજેશ યાજ્ઞિક આપણે બધા થાઇરોઇડ ગ્રંથિ વિશે જાણીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ એ પતંગિયા આકારની ગ્રંથિ છે, જે ગળાના નીચેના ભાગમાં હોય છે. એ ‘આદમના સફરજન’ તરીકે ઓળખાય છે. આ થાઇરોઇડ ગ્રંથિ એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે શરીરના ઘણાં કાર્યોને…