- ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાના અવકાશયાને કર્યું સફળતાપૂર્વક લેન્ડિંગ, અવકાશમાંથી લાવ્યા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ…
કેલિફોર્નિયા: 26 જૂન 2025ના રોજ એક્સિઓમ મિશન 4 હેઠળ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના અન્ય 3 સાથીઓ સાથે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ આજે તે સફળતાપૂર્વક ધરતી પર પાછા…
- નેશનલ
ફ્લાઇટમાં એન્જિન બંધ થવાના ચોંકાવનારા આંકડા: RTI રિપોર્ટમાં ખુલાસો…
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ એજન્સી કામ કરી હતી જેનો રિપોર્ટ 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્લેનના એન્જિનમાં…
- નેશનલ
દિગ્ગજ નિર્માતા-અભિનેતા ધીરજ કુમારનું નિધનઃ ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’ ફિલ્મોમાં કામ કરીને જાણીતા બન્યા હતા
મુંબઈ: દિગ્ગજ અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું 79 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. ધીરજ કુમારે આજે 11:40 વાગ્યે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ન્યુમોનિયાને…
- આમચી મુંબઈ
મસ્કનો ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ભારતીય માર્કેટમાં એન્ટ્રીની ઘડીઓ ગણાતી હતી, જેને લઈ સત્તાવાર રીતે ઓટોમોબાઈલ સેક્ટરમાં એન્ટ્રી કરીને મુંબઈમાં સૌથી પહેલો શોરુમ ખોલવામાં આવ્યો છે. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં પોતાનો પહેલો…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : હાશિમોટો રોગ શું છે… એ થાઇરોઇડ ગ્રંથિને કઈ રીતે અસર કરે છે?
-રાજેશ યાજ્ઞિક આપણે બધા થાઇરોઇડ ગ્રંથિ વિશે જાણીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ એ પતંગિયા આકારની ગ્રંથિ છે, જે ગળાના નીચેના ભાગમાં હોય છે. એ ‘આદમના સફરજન’ તરીકે ઓળખાય છે. આ થાઇરોઇડ ગ્રંથિ એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે શરીરના ઘણાં કાર્યોને…
- તરોતાઝા
ચોમાસામાં કપડાંની દુર્ગંધ આ રીતે દૂર કરો
વરસાદની ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે અને સૂર્યપ્રકાશ ઓછો હોવાને કારણે કપડાંમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે. જેને દૂર કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે. આ ઋતુમાં કપડાં ઝડપથી સુકાતા નથી અને તેમાં ભેજ રહે છે, જેના કારણે કપડાંમા એક…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: માનસિક સ્વાસ્થ્યની જાળવણી
-ડૉ. હર્ષા છાડવા શરૂઆતમાં માનવીને જીવિત રહેવા માટે પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કરવો પડયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદ્ભુત વિકાસ સાથે તે કુદરત પર નિયમન કરવામાં અને પ્રભુત્વ સ્થાપવામાં મોટે ભાગે સફળ થયો છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો…
- તરોતાઝા
ફોકસ: ભોજન ક્યારે ને કેવી રીતે કરવું ?
-રાજકુમાર ‘દિનકર’ ભોજનમાં આપણે શું અને કેટલું ખાઈએ છીએ તેના કરતાં ભોજન કઈ રીતે કરવું જોઈએ તે મહત્ત્વનું છે. ભોજનનું સ્થાન અને સમયગાળો, ભોજન કરવાની રીત, જે ખાઈએ છીએ તે વસ્તુની પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જ્યાં બેસીને આપણે…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: પોષણ-મૂલ્યોથી સમૃદ્ધ સૌથી વજનદાર ફળ ફણસ
શ્રીલેખા યાજ્ઞિક ફણસનું નામ સાંભળતાં આપણી બારાખડીની યાદ અચૂક આવી જાય …. કેમ કે બાળપણથી આપણે ‘ફ…ફણસનો…ફ’ સાંભળતાં આવ્યા છીએ. ફણસના ફળને વિશ્ર્વનું સૌથી વજનદાર ફળ ગણવામાં આવે છે. કેમ કે એક ફળનું વજન સરેરાશ 55 કિલોની આસપાસ જોવા મળે…