- ઉત્સવ

વાસ્તુશાસ્ત્ર કંઈ સાવ વાહિયાત નથી…
હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ રેશનાલિસ્ટો વાસ્તુશાસ્ત્ર વિશે ભલે ગમે તે કહેતા હોય, પણ આ શાસ્ત્ર રેશનાલિસ્ટો માને છે એવું બોગસ નથી. બોગસનું ગુજરાતી અમે બંકસ કરીએ છીએ. આ વાસ્તુવિદ્યાએ તો અટલબિહારી વાજપેયીને પણ પોતાનો ચમત્કાર બતાવી દીધો છે. જોકે…
- ઉત્સવ

સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદનો શું છે ઉકેલ?
સામ્રાજય વિસ્તારવા ઘણાં યુદ્ધ થયાં છે તેમ આજકાલ અન્ન માટે પણ જંગ ખેલાઈ રહ્યાં છે. કઈ વાનગી મૂળ ક્યાંની એ લઈને આજે તીવ્ર તકરાર ચાલતી રહે છે, જેના સંતોષકારક ઉકેલ માટે ૠઈં ટેગ તરીકે એક પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. શું…
- ઉત્સવ

રહસ્યમય સંજોગોમાં આખા ગામની પૂરી વસતિ ગાયબ!
હેં… ખરેખર?! – પ્રફુલ શાહ એક આખેઆખું ગામ રાતોરાત ગાયબ થઇ જાય એવું પરીકથા, ભૂતકથા કે કદાચ જાદુઇ દુનિયામાં શક્ય લાગે, બરોબરને? માનો યા ન માનો પણ એક ગામ 1930માં રાતના અંધકારમાં અદૃશ્ય થઇ ગયું ને એની પાછળનું રહસ્ય આજ…
- નેશનલ

મન કી બાત: PM મોદીએ વર્ષ 2025ની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી, જાણો 129મા એપિસોડમાં શું કહ્યું?
ક્રિકેટ વર્લ્ડ કપ વિજયથી લઈને સ્પેસ મિશન અને મહાકુંભની ગાથાને વાગોળી…. નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રનું સંબોધન કરે છે. આજે આ કાર્યક્રમના 129માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.…
- ઉત્સવ

ફિલ્મોની જેમ શૅરબજારમાં પણ સિકવલ ને રિમેક બનતી હોય છે…!
શૅરબજારમાં પણ સંજોગો- તેજી-મંદી અને રોકાણકારોનું સતત પુનરાવર્તન થયા કરે છે. રોકાણના નિર્ણયો કયા આધારે અને કઈ રીતે લેવાય છે તેના પરથી જોખમ અને સંપત્તિ સર્જનનો માર્ગ બને છે… ઈન્વેસ્ટમેનટ વર્લ્ડ – જયેશ ચિતલિયા આજકાલ બોલિવૂડમાં અનેકવિધ ફિલ્મો સિકવલ કે…
- ઉત્સવ

માનવજાતનો સૌથી ખરાબ સમય કયો? `વર્તમાન…’
કેનવાસ – અભિમન્યુ મોદી ઐતિહાસિક સમયમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. સમયને ઐતિહાસિક કહ્યો છે, સારો કે ખરાબ નહિ. ઐતિહાસિક સમય હંમેશાં સારો અને ખરાબ બંને રહેવાનો, ચડાવ અને ઉતાર વાળો રહેવાનો, અણધાર્યા વળાંકોવાળો રહેવાનો. માટે જ તે ભવિષ્યમાં ઈતિહાસ…
- ઉત્સવ

રોલ ન હોવા છતાં રિહર્સલમાં હાજર રહેવાનો ફાયદો સમજાયો
સ્પોટ લાઈટ – મહેશ્વરી હું જૂની રંગભૂમિ સાથે જોડાઈ ત્યારે કામ કરવાની પદ્ધતિ અલગ હતી. હું તો ખાડાની રંગભૂમિમાંથી આવી હતી અને વ્યવસ્થિત આયોજન, પદ્ધતિસરની તાલીમનો મહાવરો મને ઓછો હતો. જોકે, નાટક કંપનીમાં જોડાયા પછી મને એક વાતનો ખ્યાલ આવ્યો…
- ઉત્સવ

ફરી ફરીને જોવાનું મન થાય એવું સ-રસ ને સહજ પ્રહસન એટલે સખણા રહેજો હસબન્ડ-જી
મનોરંજન – નિધિ ભટ્ટ મળવું અને છૂટા પડવું એ જીવનનો ક્રમ છે, પણ છુટા પડી અને ફરી મળવું એ દરેકનાં કિસ્મતમાં નથી લખાયેલું હોતું પણ આ ફરી મળવાની ઘટના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત ન થઈને ડેંજર ઝોન બને ત્યારે વ્યક્તિની…
- ઉત્સવ

બ્રાન્ડિંગ જગત: 2025નું સિંહાવલોકન…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી ત્રણ દિવસ પછી નવા વર્ષ 2026ની શરૂઆત થશે. ડિજિટલની વધતી જતી લોકપ્રિયતા અને જરૂરતના કારણે નવા બદલાવ લગભગ પ્રતિદિન જોવા મળે છે. વ્યાપકપણે માર્કેટિગ અને બ્રાન્ડની દૃષ્ટિએ 2025 દરમિયાન શું શીખ્યા અથવા જાણ્યું…
- મનોરંજન

ભગવાને આપેલા દીમાગનો ઉપયોગ કેમ નથી કરતાં? જ્હાન્વી કપૂરના ફોટોવાળા થંબનેલને લઈને ધ્રુવ રાઠીએ આપ્યો જવાબ
મુંબઈ: યુટ્યુબર ધ્રુવ રાઠી અવનવા મુદ્દાઓ પર અવારનવાર વીડિયો બનાવતા રહે છે. તાજેતરમાં તેણે ‘ધ ફેક બ્યુટી ઓફ બોલીવૂડ સેલિબ્રિટીસ’ નામના ટાઇટલ સાથે એક વીડિયો બનાવ્યો છે. જેના થંબનેલમાં ‘ફેક બ્યુટી’ના ટેક્સ્ટ સાથે જ્હાન્વી કપૂરના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.…








