- ટોપ ન્યૂઝ

FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી દિવ્યા દેશમુખ કોણ છે, બેડમિન્ટન છોડી ચેસમાં રચ્યો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે FIDE મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ઉચ્ચ ક્રમાંકિત ગ્રાન્ડમાસ્ટર અને હમવતન કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ સાથે, તે દેશની 88મી ગ્રાન્ડ માસ્ટર બની. તેણે ટાઇ બ્રેકરમાં આ જીત નોંધાવી હતી. અગાઉ, શનિવારે રમાયેલી પહેલી ગેમ…
- ટોપ ન્યૂઝ

આનંદોઃ વડોદરાનું આજવા સરોવર છલકાયું, 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડાયું
વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી સરોવરો, જળાશયો, અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ભારે વરસાદથી જળાશયો ભરાતા લોકોમાં ખુશીનો માહોલ છે. વડોદરાનું આજવા સરોવર ફરી એક વાર છલોછલ ભરાઈ જવાને કારણે લાંબા ગાળે પાણીની અછતની સમસ્યામાંથી મુક્તિ મળશે. 3 ઇંચ…
- આમચી મુંબઈ

મીરા ભાયંદરના ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા પર શૂટિંગ માટે મંજૂરી
મુંબઈ:- મીરા ભાયંદરમાં ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા સહિત શાળાઓ, ઉદ્યાનો અને અન્ય ૩૦ સ્થળોએ શૂટિંગ કરવાની મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. વહીવટીતંત્રે મહાનગરપાલિકાની આર્થિક આવક વધારવાના હેતુથી શૂટિંગ માટેની આ નવી નીતિ નક્કી કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મરાઠી, હિન્દી અને અન્ય…
- સ્પોર્ટસ

બુમરાહ પાંચમી ટેસ્ટ રમશે? કેપ્ટન ગિલ અને કોચ ગંભીરના નિવેદનોથી સસ્પેન્સ વધ્યું
માન્ચેસ્ટરઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ચોથી ટેસ્ટ ડ્રોમાં ગયા પછી હવે છેલ્લી ટેસ્ટ મેચ અંગે નવી અપડેટ મળી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે જો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીની નિર્ણાયક પાંચમી…
- આમચી મુંબઈ

ફ્લાઈટ ટિકિટ બુકિંગના નામે ૧૫ લાખની છેતરપિંડી: ટ્રાવેલ એજન્ટ સામે FIR
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ કંપનીના માલિક સામે ટ્રાવેલ સબ-એજન્ટ અને અને 250 વિદ્યાર્થી સાથે 15.37 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપી કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં ટ્રાવેલ કંપની ચલાવતો હતો. ખડકપાડા પોલીસ સ્ટેશનના…
- ધર્મતેજ

અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન
ડૉ. નિરંજન રાજ્યગુરુ નાગપૂજા કે સર્પપૂજા ભારતીય હિન્દુ ધર્મનું એક અંગ છે. જે વિશ્વના લગભગ તમામ ધર્મોમાં પણ કોઈના કોઈ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક રાજવંશોએ તો પોતાના રાજ્યચિહ્નમાં પણ નાગની આકૃતિને સ્થાન આપ્યું છે. કેટલીક જાતિઓ તો નાગને અવધ્ય'…
- ધર્મતેજ

શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા પાર્વતી: સ્વામી હવે બીજી જ્યોતિર્લિંગ વિશે જણાવો. એજ સમયે આકાશ માર્ગે સ્વર્ગલોકની અપ્સરાઓ જવા માંડી. માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવે જણાવ્યું કે આ અપ્સરાઓ દેવરાજ ઇન્દ્રના આદેશથી ગજાસુરની આરાધના તોડવા જઈ રહી છે. સ્વર્ગલોકની…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ : જીવાત્મા ને પરમાત્માનો નાતો અત્યંત સૂક્ષ્મ સ્નેહતત્ત્વથી જોડાયેલો છે…
ડૉ. બળવંત જાની પુરોગામી નંદસંત કવિઓથી પ્રેમાનંદ, આગવું ભાવવિશ્વ અને વર્ણનવિશ્વ આલેખે છે. પ્રત્યક્ષ સેવાભાવનું સહજ રીતનું સામીપ્ય એમના જેટલું વિશેષમાત્રામાં અને સાતત્ય કોઈને સાંપડ્યું ન હતું. શ્રીહરિનું નિતાંત ભાવે એકનજરે પ્રત્યક્ષ નીકટપૂર્વકનું દર્શન, લયાન્વિત પદાવલિ દ્વારા પદમાં પ્રગટતું અવલોકવા…









