- Top News

90 ટકા ઉત્પાદન છતાંય 1 ટકાનો નફો નહીં: મખાનાની ખેતી કરતા ખેડૂતોની રાહુલ ગાંધીએ પરિસ્થિતિ જાણી
બિહાર: ‘વોટ ચોરી’ને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કરવાની સાથોસાથ રાહુલ ગાંધીએ 17 ઓગસ્ટ 2025થી’વૉટર અધિકાર યાત્રા’ શરૂ કરી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. બિહારના સાસારામ ખાતેથી શરૂ થયેલી યાત્રા કટિહાર જિલ્લાના એક ગામમાં પહોંચી હતી. જ્યાં…
- ઉત્સવ

આંખનું કાજલ ગાલે ઘસ્યું અખો થયો અખા…
ભાગ્યેશ જ્હા ‘આંખનું કાજલ ગાલે ઘસ્યું’ એવા છપ્પા દ્વારા ગુજરાતને નિર્ભિક બની જગાડનાર અખાનું જીવન-કવન બહુ જ રસપ્રદ છે. અખાએ ગુજરાતીમાં કક્કા, સાત વાર, તિથિ, બાર માસ, કૈવલ્યગીતા, શરીરની ચાર અવસ્થા, પંચીકરણ અને અનુભવબિંદુ ટૂંકી રચનાઓ છે, જ્યારે ચિત્તવિચાર-સંવાદ, ગુરુશિષ્ય…
- ઉત્સવ

આદિ કવિ નરસિંહ મહેતા…
જવાહર બક્ષી નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન અભૂતપૂર્વ, મૌલિક અને સાહિત્યિક નિપુણતાસભર છે. તેમનો જન્મ 1404થી 1414 વચ્ચે અને મૃત્યુ 1478-79માં થયેલ જણાય છે. તેમના સમય પૂર્વે ગુજરાતી ભાષામાં આવી પદ રચના મળતી નથી. ફાગુ અને રાસા કાવ્યમાંથી અલગ માધુર્ય અને…
- રાશિફળ

શુક્ર ગોચરથી આ ત્રણ રાશિઓને થશે ધનલાભ, કુંવારાને મળશે કન્યા તથા નોકરી-વેપારમાં થશે પ્રગતિ
Shukra Gochar: દરેક ગ્રહ સમયાનુસાર ગોચર કરે છે. ગ્રહોના ગોચરની તમામ 12 રાશિઓ પર અસર પડે છે. જેનાથી રાશિઓને લાભ અને હાનિ બંને થઈ શકે છે. આગામી સમયમાં શુક્ર ગોચર થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહનું ગોચર કેટલીક…
- Top News

પુતિન પહેલા ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવશે, PM Modiએ આપ્યું આમંત્રણ
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે. આ સમાચારની ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુષ્ટી કરી હતી. પરંતુ હવે પુતિનના પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી ભારતની મુલાકાત લેશે એવા અણસાર મળી રહ્યા છે. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝેન્ડર પોલિસ્ચૂકે…
- નેશનલ

Android યુઝર્સની કોલિંગ સ્ક્રીન બદલાઈ, જાણો ગૂગલે કેમ લાવ્યું નવી અપડેટ?
Android Calling App Update: એન્ડ્રોઈડ મોબાઈલમાં સમયાંતરે અવનવા અપડેટ આવતા રહે છે. અપડેટની સાથોસાથ અવનવા ફિચર્સ પણ મળતા રહે છે. તાજેતરમાં એન્ડ્રોઈડ મોબાઈલમાં એક નવી અપડેટ આવી છે. જેણે કોલિંગ એપનો ઈન્ટરફેસ બદલી નાખ્યો છે. કોલિંગ એપમાં આવેલી આ અપડેટથી…
- સ્પેશિયલ ફિચર્સ

ગણેશ ચતુર્થીના દિવસે ઘર સજાવટ આ વાસ્તુના નિયમો પ્રમાણે કરવાથી બપ્પાની થશે અસીમ કૃપા
શ્રાવણ મહિનાની પૂર્ણાવતી બાદ તરત જ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ઉજવાય છે. ગણેશ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. લોકો આ પાવન પર્વની ઉજવણી…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: પુણેના પાનશેતનું કોવ આવાસ…
હેમંત વાળા 170 ચોરસ મીટર વિસ્તારનું, સન 2021માં તૈયાર થયેલ `રેડ બ્રિક સ્ટુડિયો’ દ્વારા ડિઝાઇન કરાયેલ પુણેના પાનશેતનું કોવ આવાસ કેટલીક રીતે નોંધપાત્ર છે. આ આવાસનો પ્લાન મૂળભૂત રીતે સામાન્ય કહી શકાય તેવો છે. એક લાંબા લંબચોરસને ત્રણ ભાગમાં વિભાજિત…









