- મહેસાણા

અમેરિકામાં ગુજરાતીનો ‘U-Visa’ કાંડ: નકલી લૂંટ કરીને કરોડો કમાવ્યો, જેલની સજા મળી
મહેસાણાઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા અને કેનેડા જાય છે પરંતુ ઉત્તર ગુજરાતના રહેવાસી રામ ભાઈ પટેલે અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી લૂંટ ચલાવી હતી. રામભાઈ પટેલે આમાંથી 8,50,000 ડોલર એટલે કે સાત કરોડ રૂપિયા કમાયા હતા, પરંતુ એક પછી…
- આમચી મુંબઈ

મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનો ‘કબજો’: BEST બસોનું પ્રમાણ ઘટ્યું, પ્રશાસનની ચિંતા વધી…
મુંબઈઃ મુંબઈના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ તરફ નજર કરીએ બસો, ગાડીઓ, દ્વિચક્રી વાહનો અને રીક્ષાઓ સહીત અનેક વાહનો જોવા મળે છે. જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો છે, તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનું પ્રભુત્વ વધતું ગયું છે, જે હજુ…
- નેશનલ

થાઈલેન્ડ અબ દૂર નહીંઃ ગુજરાતીઓના ફેવરિટ વેકશન પ્લાન સસ્તો થઈ શકે?
દિવાળીનો તહેવાર નજીક આવતાં ગુજરાતી પ્રવાસીઓની વેકેશનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે અમદાવાદથી થાઇલેન્ડ અને વિયેટનામ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.ખાસ કરીને થાઇ વિયેતજેટ એર ડિસેમ્બરથી અમદાવાદ-બેંગકોક રૂટ પર સીધી ફ્લાઇટ્સ…
- અમદાવાદ

DEOએ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું, વાલીઓમાં રોષ યથાવત્
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાને પગલે DEO સહિત પોલીસની તપાસ શરૂ છે. આ અગાઉ DEOએ સ્કૂલને ઘટના અંગે પત્ર લખી ખુલાસો માગ્યો હતો. જે બાદ હવે…
- Live News

કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું ઘરેણું બની ગયું છેઃ પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના…
- નેશનલ

SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર
નવી દિલ્હી: SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. SBI ક્રેડિટ કાર્ડ માટે ઘાણા નીયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આગામી 1 સપ્ટેમ્બરથી આ નિયમોમાં ફેરફાર લાગૂ થવા જઈ રહ્યા છે. એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે…
- ધર્મતેજ

માનસ મંથન:ભગવાન ગણેશ એટલે વિવેક ને ગણપતિની પૂજા એટલે આપણા વિવેકની પૂજા…
મોરારિબાપુ રામચરિતમાનસ’ ગ્રંથનું જે રૂપ છે, બાહ્યરૂપ છે, એ સાત ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આપ જાણો છો કે,વાલ્મીકિજીએરામાયણ’ના ભાગો માટે કાંડ’ શબ્દ પ્રયોજ્યો છે,બાલકાંડ’, અયોધ્યાકાંડ’,અરણ્યકાંડ’, કિષ્ક્નિધાકાંડ’,સુંદરકાંડ’, લંકાકાંડ’,ઉત્તરકાંડ’. આપણે પણ એ જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ `રામચરિતમાનસ’માં તુલસીજીએ પ્રથમ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: સલવા જુડૂમનો બચાવ કઈ રીતે થઈ શકે ?
ભરત ભારદ્વાજ આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ નિરસ હોય છે કેમ કે માત્ર સંસદસભ્યો જ મતદાર હોય છે. સંસદમાં જેની પાસે બહુમતી હોય તેનો ઉમેદવાર જીતતો હોય છે તેથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જરાય ગરમાગરમી જોવા મળતી નથી પણ આ…
- સ્પેશિયલ ફિચર્સ

હોર્મોનલ દવાઓનો બેફામ ઉપયોગ કેમ બની શકે છે જીવલેણ?
વિશ્વમાં ટેકનોલોજી આગળ વધી રહી છે. ટેકનોલોજી આગળ વધતા મેડિકલ સાયન્સનો પણ વિકાસ થઈ રહ્યો છે. આજે ખુબ ઓછી એવી સમસ્યા હશે, જેનું નિદાન મેડિકલ સાયન્સ ન હોય. આ જ મેડિકલ સાયન્સમાં મહિલા માટે એક હોર્મોનલ દવા બનાવવામાં આવી છે.…









