- અમદાવાદ

અમદાવાદમાં PM Modi: નિકોલમાં શા માટે જાહેર સભા યોજવામાં આવશે, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની યોજના નિષ્ફળ…
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો અને જાહેર સભાનું આયોજન કરશે. આજે અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે.ત્યાર બાદ 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ…
- ધર્મતેજ

ફોકસ પ્લસ: કૃષ્ણા નદી: દક્ષિણની ગંગા છે…
વીણા ગૌતમ નદીઓ જીવનદાતા હોય છે. નદીકિનારે જ માનવનો જન્મ થયો છે અને નદીઓના કિનારે જ વિશ્વની તમામ સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકાસ પામી છે. ધરતી પર નદીઓ વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી, પરંતુ જલવાયુ પરિવર્તન, વધતી વસતિ અને…
- ધર્મતેજ

દુહાની દુનિયા: માનવને જીવનબોધ અર્પતા દુહા…
ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે…
- ધર્મતેજ

ફોકસ: મહામૃત્યુંજય મંત્ર સામે યમરાજે કેવી રીતે હાર સ્વીકારી?
નિધિ ભટ્ટ મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન શિવનો એક શક્તિશાળી મંત્ર છે જે યમરાજને પણ ધ્રુજાવી નાખે છે. નામ સૂચવે છે તેમ, તે મૃત્યુ પર વિજય મેળવનાર મંત્ર છે, તો ચાલો જાણીએ. આ મહામંત્ર કોણે શરૂ કર્યો હતો, યમરાજ આ મંત્રથી…
- ધર્મતેજ

तू है तो… दोषों की विशुद्धि है
“પરમ ગુરુદેવ” ષષ્ટમ દિવસ જ્યારે આત્મા દોષોથી વિશુદ્ધ થાય,ત્યારે આત્મા સિદ્ધ થવાને પાત્રવાન થાય! પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે સ્વયંની belief ને change કરી, સ્વયંના દોષોને જાણી, એ દોષોથી મુક્ત થવાનો સમ્યક્ અવસર! જ્યાં સુધી દોષો ઓળખાતાં નથી, ત્યાં સુધી દોષો…
- ધર્મતેજ

વિશેષ: અહિંસા લાવવી નથી પડતી હિંસાની બાદબાકી કરવી પડે છે…
રાજેશ યાજ્ઞિક જૈન ધર્મના પરમ પવિત્ર પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે જૈન સિદ્ધાંતોની વાત આવે એટલે સૌથી પહેલાં `અહિંસા પરમો ધર્મ’નું સૂત્ર યાદ આવે. અહિંસાની પરિભાષા શું? હિંસાનો ત્યાગ એ અહિંસા છે. અહિંસા લાવવી નથી પડતી, હિંસાની બાદબાકી…
- ધર્મતેજ

ગીતા મહિમા: કેવો આહાર લેવો?
સારંગપ્રીત શ્રદ્ધાની સમજણ આપીને હવે ભગવાન કૃષ્ણ આહારનો વિવેક બતાવી રહ્યા છે, તે સમજીએ. આજે ગુજરાતનાં મોટા શહેરોમાં રાત્રે ઉજાગરો કરવાની જાણે હરીફાઈ જામી છે. ફાસ્ટ ફૂડ, પાણીપૂરી કે બીજી અન્ય ખાણીપીણીની લારીઓ અને સ્ટોલનું વાઈન્ડ અપ તો રાત્રે બાર…
- ધર્મતેજ

અલખનો ઓટલો: અલખ અવતારી રામદેવ પીર…
ડૉ. નિરંજન રાજ્યગુરુ રામદેવજીના નવરાત્ર ચાલી રહ્યા છે. રામદેવપીરનું નામ આજે પાટઉપાસનાના સ્થાપક તરીકે, લોકદેવતા તરીકે, નકળંગ અવતાર તરીકે, બાર બીજના ધણી તરીકે, ઈશ્વરના એક અવતાર તરીકે લેવાય છે. એમનું જીવનઅનેક પકારની ચમત્કારમય ઘટનાઓ સાથે જોડાયું છે. રામદેવપીર પોતે પાટ-…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: આધ્યાત્મિક અનુભવો અલૌકિક પ્રકારના છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ સુષુપ્ત કુંડલિની પ્રાણાયામ, મુદ્રા, જપ, ધ્યાન આદિ સાધનાથી અને વિશેષ કરીને ભગવત્કૃપાથી જાગૃત થાય છે. સુષુમ્ણાનું સામાન્યત: બંધ રહેતું દ્વાર ખોલીને તે માર્ગે આ મહાશક્તિ ઊર્ધ્વારોહણ કરે છે અને માર્ગમાં આવતા ચક્રોનું ભેદન કરતી કરતી આગળ વધે…
- ધર્મતેજ

મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…
હેમંત વાળા અધિકારી થવું એટલે તેને લાયક બનવું, તે પ્રકારની પાત્રતા કેળવવી, જે તે પ્રકારનું ઇચ્છિત પરિસ્થિતિ આપમેળે સ્થાપિત થાય તે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી, યોગ્યતા પ્રાપ્ત કરી સ્વીકૃતિ માટે તૈયાર રહેવું. અધિકાર પ્રાપ્ત થાય પછી માગણી કરી શકાય, મેળવવાનો…









