- આપણું ગુજરાત

‘મુસલમાનની ફરિયાદથી પટેલિયાના છોકરાને જેલમાં પૂરે એવી હિંદુવાદી સરકાર નથી જોઈતી!’
ડૉ. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજની રેલી, વરુણ પટેલે સરકાર સામે ઉઠાવ્યા આકરા સવાલો માંડલ: જમીન એનએ કરવાના રૂ. 1,500 કરોડના કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ ઈડી (એન્ફોર્સમેન્ટ) તથા એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો)ના સકંજામાં આવ્યા છે. જેને પગલે રાજેન્દ્ર…
- ઇન્ટરનેશનલ

વેનેઝુએલાના નવા અને પૂર્વ રાષ્ટ્રપતિનું ભારત સાથે છે ખાસ કનેક્શન, જાણો સિક્રેટ?
કારાકાસ: દક્ષિણ અમેરિકાના તેલ સમૃદ્ધ દેશ વેનેઝુએલામાં સત્તાપલટો થયો છે. અમેરિકી સેના દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કર્યા બાદ દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કપરા સમયમાં દેશનું સુકાન હવે ડેલ્સી રોડ્રિગ્ઝના હાથમાં આવ્યું છે. તેઓ માદુરો સરકારમાં…
- આપણું ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા કે ક્ષત્રિય? જાણો શું છે ઐતિહાસિક સત્ય?
Chhatrapati Shivaji Maharaj Patidar or Kshatriya: સુરત ખાતે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય ‘રાજસ્વી સન્માન સમારોહ’ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટિલે પાટીદાર હોવાને વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજને યાદ કર્યા…
- અમદાવાદ

પશ્ચિમ રેલવેની પ્રમોશનલ પરીક્ષામાં સામે આવ્યું મોટું પરીક્ષા કૌભાંડ: 10 રેલવેકર્મીઓ સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: પશ્ચિમ રેલવેમાં પ્રમોશન માટે લેવાયેલી વિભાગીય પરીક્ષાઓમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના 10 કર્મચારીઓના નામ સામે આવ્યા છે. જે પૈકીના કેટલાક તો સીનિયર ઓફિસર છે. આ તમામ લોકો સામે CBI દ્વારા FIR…
- ગાંધીનગર

ગુજરાતમાં જમીન સરવેમાં સુધારણા માટેની અધધધ 4 લાખ અરજી પેન્ડિંગ, કરોડોનો ખર્ચ પાણીમાં
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલી જમીન રિ-સરવેની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં રહેલી વ્યાપક ભૂલો અને પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણનો મોટો નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે…
- દાહોદ

ભાજપ છોડીને આવેલ મહેશ વસાવા કૉંગ્રેસમાં જોડાશે: કેવી રહી છે આ આદિવાસી નેતાની રાજકીય સફર?
દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો AAPમાં તો AAPના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસની જનઆક્રોશ યાત્રા પણ ચાલી રહી છે. જેનું આજે દાહોદના કંભોઈ ગામે સમાપન…
- ઇન્ટરનેશનલ

ટેરિફથી અમેરિકા મજબૂત બન્યું: ડૉનાલ્ડ ટ્રમ્પે જંગી આવક થયાનો કર્યો દાવો, જાણો કેટલી રકમ મળી
વોશિંગટન ડીસી: વર્ષ 2025માં અમેરિકાએ વિશ્વના દેશો પર જુદા જુદા દરનો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે વિશ્વના દેશો આજે અમેરિકાને ટેરિફની ભરપાઇ કરી રહ્યા છે. જેની અસર અમેરિકાના અર્થતંત્ર પર પડી રહી છે. ટેરિફથી અમેરિકાને મોટી આવક થઈ…
- અમદાવાદ

વિકાસના કામો ગોકળગાયની ગતિએ થાય છે: AMCની સમીક્ષા બેઠકમાં ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ
રાબેતામુજબ જવાબ આપતા અધિકારીઓને ઋષિકેશ પટેલે આપી સ્પષ્ટ સૂચના અમદાવાદ: સ્વચ્છ શહેરનું બિરૂદ ધરાવતા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોને લોકાભિમુખ બનાવવા માટે પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ…









