-  Uncategorized શરદ જોશી સ્પીકિંગઃ અદાલત હાજિર હો!સંજય છેલ મહાભારતમાં જો કૌરવો અને પાંડવો એમની જમીનનો મામલો પતાવવા માટે કુરુક્ષેત્રમાં લડવાને બદલે વકીલોની મદદથી મામલાને કોર્ટમાં પતાવવાનો પ્રયાસ કર્યો હોત તો આજે આટલાં વર્ષો પછી પણ એમના કેસનો ઉકેલ આવ્યો ન હોત અને આજે પણ એમના વંશજો… 
-  બોટાદ બોટાદમાં ખેડૂત વિવાદમાં 85 સામે ફરિયાદ, 65ની ધરપકડ: બોટાદમાં તણાવ વચ્ચે તપાસ તેજબોટાદઃ ગુજરાતના બોટાદ જિલ્લામાં APMCમાં ખેડૂતોના કપાસ અને અન્ય વસ્તુઓમાં ‘કડદો’ કરીને ઓછા ભાવ આપવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 12 ઓક્ટોબરે હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે… 
-  આમચી મુંબઈ આજે રાતના લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની ટ્રેનસેવાના ધાંધિયા રહેશે, જાણો બ્લોકની વિગતો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સબર્બન રેલવેમાં રોજ લોકલ ટ્રેનો મોડી દોડવાને કારણે નોકરિયાત વર્ગ ટ્રેનના લેટમાર્કથી પરેશાન રહે છે, તેમાંય વળી તહેવારોના દિવસોમાં લોકલ ટ્રેનો અચાનક રદ કરવાની સાથે મોડી દોડતી હોવા છતાં કોઈ જાહેરાત કરતા નથી, તેથી છેલ્લા કેટલાક દિવસોથી… 
-  ઈન્ટરવલ સિક્કાની ત્રીજી બાજુઃ 1970ની પેઢી ને આજના યુવાનોની તાસીર… આ તે કેવો વિરોધાભાસ?જયવંત પંડ્યા ‘માન જાઈયે’ ‘હમ તુમ સે મિલે ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયે, અબ હોંગે જુદા’ તરુણો-યુવાનો તો ઠીક, હવે તો 70 વર્ષનાં ડોસા-ડોસી પણ ‘રમી રમીને છુટાં’ થવાં લાગ્યાં છે. પહેલાં કહેવાતું કે ‘લગ્ન એ કંઈ… 
-  ઈન્ટરવલ આ તો સ્કેમ છેઃ મારુતી કૌભાંડ એટલે દેશી, સસ્તી જનતાકારને નામે ગોટાળાપ્રફુલ શાહ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની દીકરી ઇંદિરા ગાંધીજી અને પછી ઇંદિરાજીના દીકરા રાજીવ ગાંધીએ વડા પ્રધાનપદ મેળવ્યું કહેવાની જરૂર નથી. ઇંદિરા ગાંધીના શાસનકાળમાં મોટા દીકરા રાજીવને રાજકારણમાં રસ નહોતો પણ નાના સંજય ગાંધી (14 ડિસેમ્બર, 1946-23 જૂન,… 
-  ઈન્ટરવલ પ્રાસંગિકઃ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ છેડીને પાકિસ્તાને પાયમાલી વહોરી છેઅમૂલ દવે કવિ કલાપીની પંક્તિ છે કે ‘જે પોષતં તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી….’. પાકિસ્તાન તાલિબાનની જનેતા છે, પરંતુ હવે એ તાલિબાન તેની જોડે શીંગડા ભેરવે છે. પાકિસ્તાને ‘તેહરિક-એ-તાલિબાન’ને લક્ષ્ય બનાવીને કાબુલમાં હવાઈ હુમલા કર્યા. તાલિબાને તરતજ બદલો લીધો.… 
-  નેશનલ જેસલમેર બસ એક્સિડેન્ટઃ આખો મેઘવાલ પરિવાર જીવતો ભૂંજાયો અને વૃદ્ધ મા દીકરીના પરિવારની રાહ જોતી રહીજેસલમેરથી જોધપુર જતી એક બસ સાથે ભયંકર અકસ્માતે ઘણા પરિવારોની ખુશીઓ છીનવી લીધી. મંગળવારે બપોરે 03:30 વાગ્યે જેસલમેરથી જોધપુર સ્લીપર બસમાં આગ લાગી હતી. જો કે આ આગ લાગવાના કારણ અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં એવું… 
-  નેશનલ NDAમાં સીટ વહેંચણીને લઈને ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી વધી, દિલ્હીથી આવ્યું તાત્કાલિક બેઠકનું તેડુંબિહાર વિધાનસભા ચૂંટણીને લઈને NDA ગઠબંધનમાં સીટ વહેંચણીના મુદ્દે તણાવ વધી રહ્યો છે. ગઠબંધનના મોટાભાગના પક્ષોમાં અસંતોષના સ્વર સ્પષ્ટ થઈ રહ્યા છે, અને તેમાંથી રાષ્ટ્રીય લોક મોર્ચાના નેતા ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા સીટને લઈને ખુલઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમની… 
-  એકસ્ટ્રા અફેર એકસ્ટ્રા અફેરઃ જનરલ નારવણેના પુસ્તકને મંજૂરી નહીં આપવાનો કેન્દ્રને અધિકારભરત ભારદ્વાજ ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નારવણેએ લશ્રી વડા તરીકેના કાર્યકાળ દરમિયાન લખેલા પુસ્તકનો મુદ્દો ફરી ચર્ચામાં છે. જનરલ નારવણે 2022માં લશ્કરી વડા તરીકે નિવૃત્ત થયા હતા. એ દરમિયાન તેમણે આર્મી ચીફની સાથે સાથે એક્ટિંગ ચેરમેન ઓફ… 
 
  
 








