- અમદાવાદ
આગનો ગોળો કેવી રીતે બની ગયું વિમાન? જાણો તેની અંદરની વાત
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગૈટવિક ખાતે જવા રવાના થયેલું વિમાન બપોરે એક વાગ્યાની આસપાસ ટેક ઓફ વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. રન-વે પરથી ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં વિમાન ક્રેશ થયું હતું. જેથી આકાશમાં ધુમાડાના…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ આફ્રિકામાં પૂરના કારણે તબાહીઃ મૃત્યુઆંક વધીને 57 થયો
કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાના સૌથી ગરીબ પ્રાંતોમાંના એકમાં પૂરમાં મૃત્યુઆંક ગુરુવારે 57 પર પહોંચી ગયો છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સંસાધનોના અભાવે બચાવ પ્રયાસોમાં અડચણ ઊભી થઇ રહી છે. મંગળવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે નદીનો બંધ તૂટી…
- મનોરંજન
રનવે 34′: અમદાવાદની ઘટનાએ યાદ અપાવી પ્લેન ક્રેશની રિયલ સ્ટોરી!
મુંબઈઃ અમદાવાદમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટનાએ વિમાનની દુર્ઘટના આધારિત એક રોમાંચક ફિલ્મને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે. અજય દેવગન અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ શાનદાર 29 એપ્રિલ 2024ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિમાન દુર્ઘટનાની વાસ્તવિક ઘટના બતાવવામાં આવી છે.…
- આમચી મુંબઈ
આ ઉજવણીનો સમય નથી: સલમાને પોતાની ઇવેન્ટ રદ કરીને કહ્યું
મુંબઈઃ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવુડ સેલેબ્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન, સલમાન ખાને પોતાનો એક કાર્યક્રમ રદ કર્યો છે. આ સુપરસ્ટાર ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના લોન્ચ ઇવેન્ટનો ભાગ બનવાનો…
- નેશનલ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી વિશ્વ સ્તબ્ધ: બ્રિટન સહિત અનેક દેશોએ વ્યક્ત કરી સંવેદના
બ્રસેલ્સ/માલે: ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે ક્રિકેટર્સ થયા વ્યથિતઃ સોશિયલ મીડિયા પર યુસુફ પઠાણથી લઈને હરભજન સિંહે શું કહ્યું? જાણો
અમદાવાદ: એર ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં સર્જાયેલી મોટી દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ પોતાની સંવેદના વ્યક્ત કરવાની સાથે ભારતીય ક્રિકેટર્સે પણ આ દુર્ઘટના…
- મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 242 મુસાફર સવાર હતા. પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું એ સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન અને રેસિડેન્ડ ડૉક્ટર્સની હોસ્ટેલ હતી, જેથી મોટી જાનહાનિ થઈ છે. સમગ્ર દેશને હચમચાવી…
- અમદાવાદ
રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરુ કર્યો
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂન, 2025ના રોજ બપોરે 2 વાગ્યે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું, જે લંડન-ગેટવિક જઈ રહ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચિંતા ફેલાવી છે. રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ…
- અમદાવાદ
અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું, IGP કમ્પાઉન્ડ નજીક અતુલ્યમ હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાએ શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે, કારણ કે ક્રેશ સ્થળે…