- ધર્મતેજ

શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ
ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા સરસ્વતીના ફૂલથી પૃથ્વીલોક પર પડતાં જ ગજાસુર વધુ ક્રોધિત થાય છે અને માતા લક્ષ્મીને હાનિ પહોંચાડવાની તૈયારી કરે છે. આકાશમાર્ગથી જઈ રહેલા દેવર્ષિ ગજાસુરને કહે છે કે, તમે દેવી સરસ્વતીને પાઠ ભણાવવાની કોશિશ તો કરી જોઈ…
- સ્પેશિયલ ફિચર્સ

ચોમાસું માત્ર રોમાન્સની ઋતુ નથી, રોગની ઋતુ પણ છે, આ ટીપ્સ અપનાવો અને તાજામાજા રહો
Monsoon health care: ઘણા લોકોને ચોમાસુ બહું ગમે છે. ચોમાસાના વરસાદમાં ન્હાવા માટે તેઓ તલપાપડ થતા હોય છે. જોકે, વરસાદમાં વધારે પ્રમાણમાં ન્હાવાથી શરદી-ખાંસી જેવી વાયરલ બીમારી પણ થઈ શકે છે. આ સિવાય મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવા ચોમાસાજન્ય રોગો પણ…
- સ્પેશિયલ ફિચર્સ

નાડાછડી બાંધતી વખતે ત્રણ ગાંઠ કેમ મારવામાં આવે છે? તેને છોડવા માટે પણ છે ખાસ નિયમ
Rules of Nadachhadi(kalva): રક્ષાબંધન પર બંધાતી રાખડી એક પ્રકારની નાડાછડી છે. કારણ કે, નાડાછડીને રક્ષણ, સૌભાગ્ય અને શુભત્વની નિશાની માનવામાં આવે છે. જોકે, નાડાછડીને સામાન્ય રીતે પૂજા, લગ્ન, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ, તહેવાર કે અન્ય ધાર્મિક પ્રસંગો દરમિયાન કાંડા પર બાંધવાની…
- ધર્મતેજ

ચિંતનઃ નિશ્ચલં હિ શિવવ્રતમ્…શિવવ્રત કદાપી વિચલિત થતું નથી
હેમુ ભીખુ કહેવાય છે કે ભલે સાગરો સુકાઇ જાય, હિમાલયનો પણ ક્ષય થઈ જાય, મંદાર તથા વિંધ્યાચલ પર્વત પણ વિચલિત થઈ જાય, પરંતુ શિવવ્રત કદાપી વિચલિત થતું નથી, નિષ્ફળ જતું નથી. તેનું ફળ અવશ્ય મળે છે. આ વ્રત જો શિવરાત્રીના…
- ધર્મતેજ

માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?
મોરારિબાપુ બાપ ! ભગવાન રામેશ્વરની અહેતુ કરુણાથી ફરી એક વાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરતી પર, આ પરમ ધામમાં નવ દિવસીય રામકથાનું આયોજન થયું અને આજથી આપણે તેના શ્રી ગણેશ કરી રહ્યાં છીએ. આપ સૌનું કથામાં સ્વાગત છે. આપ…
- ધર્મતેજ

મનનઃ વંદે જગત કારણમ્
હેમંત વાળા કારણ એટલે અસ્તિત્વ પાછળનું મુખ્ય પરિબળ. કારણ એટલે ઘટીત થતી સર્વ ઘટનાઓનો આધાર. કારણ એટલે સર્જન માટેની શક્તિ. કારણ એટલે દરેક પરિસ્થિતિને નિયમબદ્ધ રાખનાર નિયંતા. કારણ એટલે સર્જન, સ્થિતિ તથા પ્રલય પાછળ રહેલો નિર્વિકલ્પ સંકલ્પ. કારણ એટલે મૂળભૂત…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ પ્રજ્વલ રેવન્નાને જનમટીપ, શિકારી ખુદ યહાં શિકાર હો
ભરત ભારદ્વાજ અંતે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને 47 વર્ષની નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ ગઈ. રેવન્ના સામે નોકરાણી પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી તથા તેની દીકરીની અશ્ર્લીલ તસવીરો લીક…









