-  સુરત ફરી લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પ્રેમિકાને પ્રેમીએ પાંચમા માળેથી ફેંકી ને પછી ધસડી ગયોસુરત: લગ્નેત્તર સંબંધોમાં હત્યાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. સુરતથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. એક પ્રેમીએ તેની પરણીત પ્રેમિકાને 5 માળની બિલ્ડિંગ પરથી ધક્કો મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. પ્રેમીએ આ ઘટનાને કઈ રીતે… 
-  ઉત્સવ ઊડતી વાત : અમે ભીખ માગવાનો શા માટે કોર્સ જોઇન કર્યો?-ભરત વૈષ્ણવ ‘તમે લખી રાખો કે આ રીતે તમને એક ફૂટી કોડી ભીખ સાત ભવમાં મળશે નહીં.’ રામુ ભિખારીએ અમને તતડાવી નાખ્યા. (અમે એટલે પ્રથમ પુરૂષ માનાર્થે બહુવચન નહીં.) અમે એટલે હું, રાજુ રદી અને બાબુલાલ બબૂચક. અમે શુક્રવારે સંતોષી… 
-  ઉત્સવ ઝબાન સંભાલ કે : રમતની ભાષા સાથેની રમતહેન્રી શાસ્ત્રી રમતગમત-ખેલકૂદ આપણા બાળપણનું અવિભાજ્ય અંગ છે. અલબત્ત ઉમર વધવાની સાથે મનુષ્ય રમત રમવાનું ચાલુ જ રાખે છે. ફરક એટલો જ છે કે એમાં રહેલી નિર્દોષતા, ખેલદિલીની ભાવના કે શારીરિક વ્યાયામના હેતુની લગભગ બાદબાકી થઈ જાય છે. એમાં સારા-નરસા… 
-  ઉત્સવ ફોકસ : શું કામ દેશમાં ઊભરી રહ્યું છે પેટ કલ્ચર?સંજય શ્રીવાસ્વ છેલ્લાં પાંચ વર્ષમાં પાળતું પ્રાણીઓ રાખવાના ટ્રેન્ડમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. પાળતું પ્રાણીઓ રાખનારાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. તેથી તેના સાથે સંબંધિત બજારનો પણ જબરો વિકાસ થયો છે. આ સાથે આ સંદર્ભમાં ઘણી નવીનતાઓ પણ… 
-  ઉત્સવ બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : જેનું પ્રદર્શન મૂલ્ય વધુ એ ઉત્પાદનની કિંમત વધારેસમીર જોશી તમે જે વસ્તુ વાપરો છો તેના પર કઈ બ્રાન્ડનો લોગો છે તેના પરથી તમારા સ્ટેટસનું માપ નીકળે છે. આના પરથી સમજાય કે બ્રાન્ડ શા માટે જરૂરી છે. જો દૂધના ભાવ એકાદ રૂપિયો વધી જાય તો આંદોલન કરીયે. આપણા… 
-  મનોરંજન બાહુબલી ફિલ્મમાં કામ કરનારા મરાઠી કલાકારે ભર્યું અંતિમ પગલું, ઇન્ડસ્ટ્રી આઘાતમાંમુંબઈ: અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એક્ટર અને એક્ટ્રેસે આત્મહત્યા કરી છે. તેમાં એક વધુ આત્મહત્યાનો ઉમેરો થયો છે. મરાઠી ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કલાકાર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈની ગોંરેગાંવ પોલીસે આ અંગે માહિતી આપી છે. કામ… 
-  ઉત્સવ મિજાજ મસ્તી : સમજનેવાલે સમજ ગયે, ના સમજે વો ‘અનાડી’ હૈ…સંજય છેલ ટાઇટલ્સ: ગમ અને ચ્યુઇંગમ બહુ ચવાય નહીં, (છેલવાણી)ગુજરાતી અદ્ભુત સફળ નાટકોનાં લેખક-નિર્દેશક ને અભિનેતા શૈલેશ દવેના એક નાટક ‘અંત વગરની અંતાક્ષરી’ માં એક અદ્ભુત વાક્ય હતું: ‘સમજણની ટ્રેન, જિંદગીનાં સ્ટેશને હંમેશાં મોડી જ કેમ પહોંચે છે?’ નાટકો પરથી… 
-  ઉત્સવ સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…આશુ પટેલ થોડા સમય અગાઉ એક મિત્રએ ‘વોટ્સ એપ’ પર એક સરસ વીડિયો મોકલાવ્યો. સોશિયલ મીડિયા પર ક્યારેક ખારા રણમાં મીઠી વીરડીની જેમ ખૂબ સરસ વીડિયો કે મેસેજિસ આવી જતા હોય છે. એવો જ આ એક વિચારપ્રેરક વીડિયો જોઈને વાચકો… 
-  ઉત્સવ સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’…રમેશ પુરોહિત પાંગરે પોતા પણું વરસાદમાંઝળહળે છે આંગણું વરસાદમાંનામ સુરેન ઠાકર પણ કોઈ ન ઓળખે એ નામે, પણ ‘મેહુલ’ બોલોને એક બહુઆયામી વ્યક્તિત્વ સામે તરવરવા માંડે. ઈશ્વરદત્ત રૂપાળો ચહેરો, બેઠી દડીનો પાતળિયો પરમાર, સાત સૂરોના માળા સમો આષાઢી કંઠ, બોલે… 
 
  
 








