- નેશનલ

આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો
એક બાજું નીક્કીની હત્યાના કેસ સમગ્ર દેશમાં ચકચકા મચાવી દીધું. હત્યા દહેજ અને ઘરેલુ હિંસાની વધતી ઘટના પર ચિંતા અને ચર્ચાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ત્યારે ફરી એક દક્ષિણ બેંગલુરુમાં આઈ છોડી પાણીપુરીનો ધંધો કરનાર પ્રવીણની પત્ની 27 વર્ષીય…
- Top News

PM મોદીનો જાપાન અને ચીન પ્રવાસ, 15મા શિખર સંમેલન માટે ટોક્યો પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનોમાં ભાગ લેવા માટે જાપાન પ્રવાસ પર છે. જ્યાં ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 28 ઓગસ્ટે તેઓ જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. આ યાત્રા ભારતના હિતોને આગળ વધારવા, તેમજ…
- નેશનલ

દેશમાં ‘શિક્ષણ ક્રાંતિ’: પ્રથમવાર શિક્ષકોની સંખ્યા 1 કરોડને પાર, સરકારે જાહેર કર્યા આંકડા
નવી દિલ્હીઃ 2024-25ના શૈક્ષણિક સત્રમાં દેશભરમાં સ્કૂલના શિક્ષકોની સંખ્યા પ્રથમવાર એક કરોડને પાર થઈ ગઈ છે. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર પર 2024-25 દરમિયાન શાળા છોડી દેવાના દરમાં નોંધપાત્ર…
- નેશનલ

પીએમ મોદીની જાપાન મુલાકાત પૂર્વે બુલેટ ટ્રેનની નવી અપડેટ જાણો
નવી દિલ્હી/મુંબઈઃ ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન માટે રોજ નવી અપડેટ મળતી રહે છે, જેમાં ગુજરાતના બુલેટ ટ્રેનના સ્ટેશન આધુનિક બનાવવાના અહેવાલ વચ્ચે નવી અપડેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેના પૂર્વે ભારતીય…
- આમચી મુંબઈ

ગણપતિ વિસર્જન: મુંબઈમાં ૬૦૦ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન
મુંબઈ: ૧૦ દિવસના ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ પછી તેમ જ પાંચમા અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે. મુંબઈમાં આજે બપોર સુધીમાં લગભગ ૬૦૦ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું…
- મનોરંજન

બોલીવુડના સ્ટાર્સ બાપ્પાના શરણેઃ જુઓ બાપ્પાના શરણે ગયેલા સિતારાઓની સુંદર તસવીરો
મુંબઈઃ હાલ બોલીવુડ સ્ટાર્સ પણ ગણેશોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે અને ખૂબ જ ઉત્સાહી છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે, જ્યારે ઘણા સેલેબ્સે ‘લાલ બાગચા રાજા’ના દર્શન કર્યા છે. કેટલાક સ્ટાર્સે ગણપતિ દર્શન કરવા માટે અન્ય સેલિબ્રિટીઓના…









