- નેશનલ

વડા પ્રધાન મોદી સાથે પ્રિયંકા ચતુર્વેદીની મુલાકાત એ ‘સંયોગ’ કે ‘પ્રયોગ’?, રાજકારણમાં ચર્ચા
નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર સાથે ટેરિફ વોરે કારણે પાટનગર દિલ્હીનું રાજકારણ ગરમાયું છે, જ્યારે મહારાષ્ટ્રના નેતાઓની દિલ્હી સુધીની દોડાદોડ પણ ચર્ચાનો વિષય બની છે. હાલમાં મહારાષ્ટ્રના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન…
- નેશનલ

‘ટેરિફ’ના કાવાદાવા સામે ‘ઝૂકેગા નહીં સાલા’: વિરોધી દેશની યાદીમાં ભારત સામેલ
નવી દિલ્હીઃ દુનિયાના 90થી વધુ દેશમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા નવા ટેરિફના દરની અમલવારી શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ જુલાઈ મહિનાના અંતમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ છઠ્ઠી ઓગસ્ટના અમેરિકાએ ભારત પર પેનલ્ટીના ભાગરૂપે…
- આમચી મુંબઈ

બાપ્પાની સવારી આવી રહે છેઃ મુંબઈ પોલીસે હાથ ધરી તૈયારીઓ, આટલી આપી સૂચનાઓ
મુંબઈ: ગણેશોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. આ સમય દરમ્યાન આખા મહારાષ્ટ્રમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોરયા!નો સાદ ગુંજી ઊઠે છે. ગણેશ ઉત્સવનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મુંબઈમાં ભક્તિ અને આનંદનું…
- સ્પેશિયલ ફિચર્સ

શુક્રવારે કરજો આ 3 ઉપાય, માતા લક્ષ્મી પાછા અપાવશે ઉધાર કે રોકાણમાં અટકેલા રૂપિયા
Remedy to get money back: દેવું, ઉધાર અથવા રોકાણ જીવનના આર્થિક પાસાઓનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ ઘણીવાર ઉધાર અથવા રોકાણ કરેલા પૈસા પાછા આવતા નથી. પૈસા પાછા ન આવવાના કારણે ધનની હાનિ અને માનસિક તણાવ વધે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક…
- નેશનલ

ટેરિફના ‘ટેરર’ વચ્ચે પુતિન હવે ભારત આવશેઃ અજીત ડોભાલે વાત કરી કન્ફર્મ, જાણો મહત્ત્વ
નવી દિલ્હી: રશિયા સાથેનો વેપાર એક તરફ ભારત માટે ટેરિફ વધારાનું કારણ બની ગયો છે. તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ આ વાત વહેતી થઈ હતી. પરંતુ હવે વ્લાદિમીર…
- નેશનલ

50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ
નવી દિલ્હી: પહેલી ઓગસ્ટથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફનો સમગ્ર વિશ્વના દેશોમાં અમલ થયો હતો. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. પરંતુ નવો ટેરિફ લાગુ થયાના પાંચ દિવસ બાદ અમેરિકાએ ફરી ભારત પર વધુ 25 ટકા ટેરિફ…
- નેશનલ

‘કર્ણાટક-મહારાષ્ટ્રમાં મતોની ચોરી થઈ’: રાહુલ ગાંધીએ EC પર ફરી કર્યા પ્રહાર
નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નવી મતદાર યાદીને લઈને વિપક્ષે ચોમાસું સત્રમાં સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં કરવામાં આવેલી ગેરરીતિને લઈને મોટો ખુલાસો કરવાની વાત કરી હતી. આજે ફરી…









