- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં વધુ એક વંદે ભારત શરુ થતા બન્યો ખાસ રેકોર્ડ, ફડણવીસે કરી આ વાત
નાગપુરઃ મહારાષ્ટ્રને વધુ એક વંદે ભારતની ભેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરથી પુણે રૂટ પર વંદે ભારતનું ઉદ્દઘાટન કર્યું હતું. આ ટ્રેને પોતાનો એક રેકોર્ડ પણ બનાવ્યો છે. હકીકતમાં, આ સૌથી લાંબા અંતરની વંદે ભારત છે. મહારાષ્ટ્રના મુખ્ય…
- નેશનલ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ‘જંગ’ શરૂઃ બંને પક્ષોએ કવાયત હાથ ધરી, લાભ કોને થશે?
નવી દિલ્હીઃ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થયા બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)એ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ (ભારતીય જનતા પક્ષ)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાને ઉમેદવાર પસંદગીની જવાબદારી સોંપી છે,…
- નેશનલ

નવમા ધોરણ માટે ‘ઓપન બુક એસેસમેન્ટ’ને મંજૂરી: આગામી સત્રથી શરુઆત, ફાયદો શું થશે?
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ નવમા ધોરણ માટે ઓપન બુક અસેસમેન્ટ સ્ટ્રેટેજી (OBAS) ને મંજૂરી આપી છે, જે 2026-27ના શૈક્ષણિક સત્રથી શરૂ થશે. આ પગલું શિક્ષણમાં ગોખણપટ્ટી કરવાને બદલે સ્કિલ-આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બનશે.…
- આપણું ગુજરાત

જન્માષ્ટમીમાં મેઘરાજા વિલન બનશેઃ મેળામાં ભંગ પડી શકે, IMDની લેટેસ્ટ આગાહી જાણો…
ગાંધીનગર: ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે આગામી દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે પણ વરસાદ તહેવારોની મજા બગાડી શકે છે. ગયા વર્ષે જન્માષ્ટમી વખતે ભારે વરસાદે તહેવારોને અસર કરી હતી…
- નેશનલ

‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા: ભારતમાં 150 ‘વંદે ભારત ટ્રેન’નો રેકોર્ડ, હવે 200 ટ્રેનોનો લક્ષ્યાંક…
નવી દિલ્હીઃ ભારતીય રેલવેના નેટવર્કમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જ્યારે તેમાં આધુનિકતા અને ઝડપનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં ભારતીય રેલવેએ આધુનિક વંદે ભારત ટ્રેનનો ઉમેરો કર્યો હતો, જેની સંખ્યા વધીને હવે 150 થઈ છે. આ…
- નેશનલ

નૌકાદળની ‘તાકાત’માં થશે વધારોઃ ‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એકસાથે સામેલ થશે…
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટ, 2025ના રોજ એક ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ દિવસે બે અદ્યતન યુદ્ધ જહાજો, ઉદયગિરિ (એફ 35) અને હિમગિરિ (એફ 34), વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળમાં સામેલ થશે. આ પ્રથમ વખત છે જ્યારે બે…
- નેશનલ

આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો, પાકિસ્તાનને ઘૂંટણિયે લાવ્યાઃ ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ બેંગલુરુમાં શું કહ્યું?
બેંગ્લૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં શહેરની કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રો લાઈનના ઉદ્ઘાટન સાથે અનેક નવા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. અહીંના કાર્યક્રમમાં સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે થોડા કલાકોમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવનાર ઑપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતીય તંજ્ઞત્રાન અને…
- મનોરંજન

Happy Birthday: ઈન્ડસ્ટ્રીમાં ‘ગોડફાધર’ વિના ‘અન્ના’એ બોલીવુડમાં કઈ રીતે નામ કમાવ્યું, જાણો સંઘર્ષ?
મુંબઈ: છેલ્લા ત્રણ દાયકાથી બોલીવુડ અને ટોલીવુડની ફિલ્મોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપનાર અભિનેતા સુનિલ શેટ્ટીનો આજે 64મો જન્મદિવસ છે. 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મેંગલોર જિલ્લાના મુલ્કી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલ સુનિલ શેટ્ટીનો શરૂઆતમાં ફિલ્મો સાથે કોઈ સંબંધ…
- સ્પોર્ટસ

WWEમાં ત્રિપલ એચને પછાડનાર રોન્ડા રાઉસી રિંગ પર પાછી ફરશે? જાણો નવી સ્પષ્ટતા
કેલિફોર્નિયા: WWE (World Wrestling Entertainment)ના ચાહકો રોન્ડા રાઉસીથી અજાણ નહીં હોય. રોન્ડા રાઉસીએ અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપમાં પોતાનો એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. WWEમાં ત્રણ વાર વર્લ્ડ વિમેન ચેમ્પિયન બની ચૂક્યા છે. WWEમાં તો રોન્ડા રાઉસી ત્રિપલ એચને પણ ધૂળ ચટાડી…









