- મહારાષ્ટ્ર
મરાઠા અનામત વિવાદ: હવે OBC અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરશે!
મુંબઈ/જાલનાઃ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં અનેક ઓબીસી, આદિવાસી અને બંજારા સમુદાયના સંગઠનોએ આજે જણાવ્યું હતું કે જ્યાં સુધી રાજ્ય સરકાર કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા મુંબઈમાં થયેલા આંદોલનને પગલે જારી કરાયેલ મરાઠા ક્વોટા જીઆર પાછો ખેંચી લે નહીં ત્યાં સુધી તેઓ વિરોધ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે દશેરાએ શું જાહેરાત કરશે? એમવીએમાં થશે મોટી ઉથલપાથલ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિ સામે રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. દરેક પક્ષે આ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી ચૂંટણીઓ મહાવિકાસ આઘાડી (એમવીએ) તરીકે સાથે લડવી કે…
- નેશનલ
જયપુરમાં ગોઝારો અકસ્માતઃ અસ્થિ વિસર્જનથી પાછા ફરતા એક પરિવારના 7 સભ્યનો અંત
જયપુરઃ રાજસ્થાનના પાટનગરમાં આજે એક ભયાનક રોડ અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટના વાટિકા રિંગ રોડ પર બની, જ્યાં એક કાર બેકાબૂ થતા ઊંધી વળી…
- ઇન્ટરનેશનલ
લંડનમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસાઃ અંગ્રેજોએ પોતાના જ દેશમાં ‘આઝાદી’ માટે લડત ચલાવી?
લંડનઃ નેપાળ અને ફ્રાન્સ બાદ હવે ઇંગ્લેન્ડમાં અંધાધૂંધી ફેલાઇ છે. બ્રિટનમાં ઈમિગ્રેશન વિરુદ્ધ આંદોલનનું સ્વરુપ હિંસક બન્યું છે. લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે ત્યારે અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે પણ બળતામાં ઘી હોમતા કહ્યું છે કે હવે બ્રિટનમાં સત્તા…
- આમચી મુંબઈ
કલ્યાણ-ડોમ્બિવલીમાં કૂતરાનો આતંક: એક જ દિવસમાં 67 લોકોને કરડ્યા, લોકોમાં ગભરાટ
મુંબઈ: કલ્યાણ અને ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં શનિવારે એક જ દિવસમાં રખડતા કૂતરા કરડવાના 67 જેટલા કેસ નોંધાયા હતા, જેનાથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અચાનક કૂતરા કરડવાના કેસમાં થયેલા વધારાને કારણે નાગરિક અને ખાનગી હોસ્પિટલોમાં પણ ભીડ…
- ઇન્ટરનેશનલ
યુક્રેને રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર કર્યો ડ્રોન હુમલો: પેટ્રોલની અછત સર્જાઈ…
મૉસ્કૉ: યુક્રેને રશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીઓમાં એક પર ડ્રોન હુમલો કર્યો હતો. ડ્રોન હુમલાના કારણે રિફાઈનરીમાં આગ લાગી હતી. રશિયન અધિકારીઓ અને યુક્રેનિયન સૈન્યએ આ માહિતી આપી હતી. રશિયાના ઉત્તરપશ્ચિમ લેનિનગ્રાદ ક્ષેત્રમાં સ્થિત કિરીશી રિફાઇનરી પર આ હુમલો કરવામાં…
- નેશનલ
ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપનો તીવ્ર આંચકો: આસામ સહિત અનેક રાજ્યો પ્રભાવિત…
ગુવાહાટીઃ ભારતના નોર્થ ઈસ્ટમાં અનેક રાજ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી નીચે દસ કિલોમીટર ઊંડે રહ્યું હતું. આ ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર ભુટાન અને બાંગ્લાદેશ સુધી અનુભવાઈ હતી. ઉત્તર-પૂર્વ ભારતના આસામ રાજ્યના ઉદલગુડી…
- નેશનલ
ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ આવતીકાલે: હવે મોડું કરશો તો લાગશે દંડ
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ આવતી કાલ એટલે કે તારીખ 15 સપ્ટેમ્બર છે. એટલે કે હવે આવકવેરા રિટર્ન માટે માત્ર એક દિવસ બાકી છે. જો તમે હજુ સુધી તમારું ITR ફાઇલ નથી કર્યું, તો તાત્કાલિક ફાઈલ કરવું જરૂરી છે.…