- નેશનલ

વાયુસેનાને 114 નવા રાફેલ ફાઈટર જેટની જરૂર, શું સરકારી મંજૂરી મળશે?
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં પોતાની ક્ષમતા વિશ્વને બતાવી છે, જ્યાં તેના વિમાનોએ પાકિસ્તાની અને ચીનના વિમાનોને પડકાર આપ્યો હતો. આ ઓપરેશનમાં રાફેલ વિમાનોની મહત્વની ભૂમિકા રહી હતી.જેણે આતંકવાદી ઠેકાણાઓને ચોક્કસ નિશાન બનાવ્યા. જોકે, આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે વાયુસેના પાસે…
- આમચી મુંબઈ

રેસ્ટોરાંમાં ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માની સુરક્ષા વધારી…
મુંબઈ: કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કૅફેમાં ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે તેને સુરક્ષા પૂરી પાડી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કપિલ શર્માને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરી છે, એમ પોલીસ અધિકારીએ સુરક્ષાવ્યવસ્થા વિશે કોઇ વિગતો…
- નેશનલ

વિપક્ષનું ઉગ્ર પ્રદર્શન: રાહુલ ગાંધીની અટકાયત પછી ફરી ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર…
નવી દિલ્હીઃ બિહારમાં મતદાન સૂચિના વિશેષ ગહન પુનરાવર્તન અને કથિત મતચોરીના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન…
- મનોરંજન

ફરાહને છૂટાછેડા આપીને વિંદુ દારા સિંહે ફરી કોની સાથે કર્યા છે લગ્ન?
મુંબઈ: બોલીવૂડમાં ઘણા કલાકારો છે કે જે પોતાના લગ્નજીવનને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે. કેટલાક કલાકારોએ તો બે કે તેથી વધુ લગ્ન કર્યા છે. જેમાં ધર્મેન્દ્ર, આમિર ખાન, કિરણ ખેર અને અર્ચના પૂરન સિંહ જેવા નામો સામેલ છે. આ યાદીમાં…
- નેશનલ

ટેરિફના ‘ટેન્શન’ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: સપ્ટેમ્બરથી દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ બંધ…
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના ટેન્શન વચ્ચે વધુ એક સમાચાર ચોંકાવનારા મળ્યા છે. એર ઈન્ડિયાએ હવે પાટનગર દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઈટને પહેલી સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે એક નહીં બે-ત્રણ કારણ રજૂ કરવામાં આવ્યા…
- નેશનલ

પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો…
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને કથિત ‘મતચોરી’ના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ આજે સંસદ ભવનથી ચૂંટણીપંચના ઓફિસ સુધીની રેલીનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા હંગામો થયો હતો અને રાહુલ…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ ચેતનાની ગતિ થાય ત્યારે ચિત્ત આકાશ જેવું વિશુદ્ધ્ર બની જાય છે…
ભાણદેવ हृदयेचित्तसंवित् | (યો. સૂ. 3, 34)‘હૃદયકેન્દ્રમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે.’આ કેન્દ્ર અંત: કરણનું મુખ્યસ્થાન છે. અનાહત ધ્વનિ આ ચક્રમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને અનાહત ચક્ર કહે છે. આ ચક્રમાં ઉત્પન્ન થનાર અનાહત ધ્વનિ જ શબ્દ બ્રહ્મ…
- ધર્મતેજ

આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…
અનવર વલિયાણી સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાના ચમત્કારો આજે એકવીસમી સદીમાં પણ પ્રેરણા આપનારા છે.-એકવાર પક્ષીઓનો શિકાર કરીને આરબ સિપાહીઓ જઈ રહ્યા હતા.-બાપાએ તેમને અન્નક્ષેત્રમાં જમાડ્યા પછી કહ્યું કે,-‘તમારા ઝોળામાં પેલાં પંખીડાં તરફડે છે. ઝોળા ખોલી નાખો…!’-નવાઈ પામેલા આરબોએ પોતાના થેલા…
- ધર્મતેજ

શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો
ભરત પટેલ (ગતાંકથી ચાલુ) શુક્રાચાર્યએ ગજાસુરને કહ્યું, હું મારી શક્તિથી તમને ફરીવાર પહેલાંની જેમ શક્તિશાળી બનાવી દઈશ પણ મેં તમને પહેલા કહેલું કે ત્રિદેવીઓ સાથે ટકરાશો નહીં. અજ્ઞાની ગજાસુરે જણાવ્યું કે, જો મારી પાસે વરદાની શક્તિ હોય અને હું મારા…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ તુળજાબાઈની મર્મપૂર્ણ દુહા કવિતા…
ડૉ. બળવંત જાની અધ્યાત્મ હૃદયા તુળજાબાઈ બહુ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા, એક ધોબી દંપતીને ત્યાં ઉછરેલાં. ધોબીને ત્યાં વસ્ત્રો ધોવા માટે આવે એને ધોવાનું કામ નાનકડી તુળજા કરે. એમનું હૃદય ભક્તિરંગી. નામ-જાપ કરે અને ભગવત સ્મરણની નાનકડી દુહા પંક્તિઓ…









