- સ્પેશિયલ ફિચર્સ
ભારતમાં સાપ કરડવાથી સૌથી વધુ થાય છે મૃત્યુ, સર્પદંશ બાદ શું કરવું અને શું નહીં?
દેશમાં ગ્રામીણ વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં પણ સાપ કરડવા ઘટનામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. સાપ કરડવું જીવલેણ પણ બની શકે, આપણી સમય સૂચકતા અને સુઝબુથી આવી ઘટનાનું જોખમ ઘટાડી શકાય છે. દેશમાં દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી પોતાનો…
- ઇન્ટરનેશનલ
વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડ સમય પહેલા આતંકવાદિ હુમલાથી તણાવ ઊભો થયો હતો. બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ થઈ જેમાં પાકિસ્તાનમાં વધુ નુકસાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશ…
- અમદાવાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ ટૂંક સમયમાં શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી મોહાલ જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આગામી 22મી જુલાઈ સુધી વાવાઝોડા સાથે ભારે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે
ભરત ભારદ્વાજ લાંબા સમયની શાંતિ પછી કૉંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂ થતી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. દિગ્વિજયસિંહે કાવડ યાત્રાના બહાને પાછો…
- નેશનલ
ટાટા ગ્રુપે કરી ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ની જાહેરાત, એર ઇન્ડિયા ફ્લાઈટ ક્રેશના પીડિતોને મળશે મદદ
મુંબઈ: એર ઈન્ડિયાના ફ્લાઈટ નંબર AI 171 ક્રેશ થયાને એક મહિના ઉપર થઈ ચૂક્યુ છે. પરંતુ આ ભયાવહ દુર્ઘટનાના ઘા હજી શરૂ રૂઝાયા નથી. અકસ્માતના પીડિત પરિવારોને સહાયતા માટે ટાટા ગ્રુપે નવા ટ્રસ્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનું…
- મનોરંજન
બોક્સ ઓફિસમા સૈયારા સહિત બે ફિલ્મોએ મારી એન્ટ્રી, જાણો કઈ ફિલ્મે કેટલું કર્યું કલેક્શન
મુંબઈ: અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ ‘સૈયારા’ સહિત બે નવી ફિલ્મો 18 જુલાઈના રોજ બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ હતી. સૈયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર આવતા પહેલા જ ધૂમ મચાવી છે. મેકર્સની અપેક્ષા પ્રમાણે ફિલ્મને પહેલા દિવસે દર્શકો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની પોલ છતી થઈ, ટ્રમ્પની પાકિસ્તાન મુલાકતના સમાચારને અમેરિકાએ રદીયો આપ્યો
વોશિંગ્ટન: પાકિસ્તાન મીડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમ્ટેમ્બર 2025માં પાકિસ્તાન મુલાકાતના સમાચાર ફેલાયા હતા. પરંતુ વ્હાઈટ હાઉસે આ અહેવાલોનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના મુખ્ય ન્યૂઝ ચેનલોએ આ દાવો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની વિદેશ મંત્રાલય અને અમેરિકી દૂતાવાસે તેને નકારી કાઢ્યો…