- આમચી મુંબઈ
મુંબઈમાં મેટ્રો (વન)ની ટ્રેનસેવા ખોરવાઈ, જાણો કારણ શું?
મુંબઈ: 68.93 કિમીનો મેટ્રો નેટવર્ક ધરાવતું મુંબઈ દેશમાં ચોથા ક્રમાંકે છે. લોકલ ટ્રેન સિવાય મોટોભાગના લોકો મેટ્રો સેવાનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આજે સાંજે મેટ્રો સેવા ખોરવાઈ હતી. જેનાથી મેટ્રો સ્ટેશન પર લોકો ટોળે વળ્યા હતા. પિક અવર દરમિયાન…
- મનોરંજન
ગોવિંદાના જીવનની આ સિક્રેટ વાતથી તમે અજાણ હશો, જાણો શોકિંગ કિસ્સો!
મુંબઈ: આપણને બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓનું સ્ટારડમ દેખાય છે. પરંતુ લોકોને મનોરંજન પિરસતા સ્ટાર્સના જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. પરંતુ ટીવી કે સિનેમાના પડદા પરના તેમના હસતા ચહેરા પાછળનું દુ:ખ આપણને દેખાતું નથી. કબીર બેદીથી લઈને બી પ્રાક સુધી એવા ઘણા…
- નેશનલ
નહેરૂના પત્રોમાં એવું શું છે જેને મ્યુઝિયમને સોંપવાનો સોનિયા ગાંધી કરી રહ્યા છે ઈનકાર
નવી દિલ્હી: ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનને તેમના નિધન બાદ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. 2023માં તેનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં હવે તમામ…
- આપણું ગુજરાત
ગુજરાતના દરેક ગામને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: ભારતનેટ ફેઝ-૩નો શુભારંભ, 5,631 કરોડના કરાર…
ગાંધીનગરઃ ગુજરાતના ગામડે ગામડે હાઈ સ્પીડ ઈન્ટરનેટને પહોંચે એ ઉદ્દેશને લઈ ગુજરાત સરકારે આજે મહત્ત્વના સમજૂતી કરારમાં હસ્તાક્ષર કર્યાં છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી તેમ જ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ની અમલીકરણ કામગીરી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ ને આરામ અનુભવાય છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) યોગાસન અને પ્રચલિત વ્યાયામ પદ્ધતિની તુલના: ખરેખર તો યોગાસનના અભ્યાસને પ્રચલિત વ્યાયામપદ્ધતિ સાથે સરખાવવો જોઈએ નહિ, કારણ કે યોગાસન કોઈ વ્યાયામપદ્ધતિ નથી. આમ છતાં બંનેમાં અધિષ્ઠાન શરીર છે અને યોગાસનનો અભ્યાસ શારીરિક કેળવણી માટે પણ વ્યાપક પ્રમાણમાં…
- ઇન્ટરનેશનલ
ઈરાનના 10 પરમાણુ બોમ્બ જેટલું યુરેનિયમ રહસ્યમય રીતે ગાયબ, કોની ઊંઘ થઈ હરામ?
તહેરાન: 12 દિવસ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ ઇઝરાયલ અને ઈરાને યુદ્ધવિરામ જાહેર કર્યું છે. યુદ્ધવિરામનો શ્રેય અમેરિકાએ પોતાના માથે લીધો છે. જોકે અમેરિકાએ રવિવારે ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલા…
- તરોતાઝા
મોજની ખોજ: સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા…
-સુભાષ ઠાકર હે ઈશ્વર… તારા નામની આગળ પ્રિય, વ્હાલા, કે પૂજ્યનું સંબોધન નથી કર્યું એટલે તારા હૈયાને ઠેસ લાગશે, કારણ કે તું આવાં સંબોધનોથી જ ટેવાયેલો છે. તને પથ્થરમાંથી ઈશ્વર થવાનો ને મંદિરમાં બેસી પૂજાવાનો શોખ, પણ સોરી ટુ સે…
- તરોતાઝા
રોકાણનાં જોખમઃ આપણું મન છે સૌથી મોટું જોખમ…
ગૌરવ મશરૂવાળા ‘આપણા નિર્ણયો પર નાણાકીય થિયરી કરતાં માનસિકતાની ઘણી અસર થતી હોય છે.’ – જોન આર. નોફસિંગરઆ કોલમમાં આપણે રોકાણની સાથે સંકળાયેલાં વિભિન્ન પ્રકારનાં જોખમોની વાત કરી છે. તેમાંથી અમુક જોખમ વાસ્તવિક અને અમુક અગોચર હોય છે. જેમાં નુકસાનની…
- ઇન્ટરનેશનલ
જાપાને પહેલીવાર સ્વદેશી ધરતી પર કર્યું મિસાઈલ પરીક્ષણ, ડ્રેગનની થશે ઊંઘ હરામ?
ટોકિયોઃ મિડલ ઈસ્ટમાં અસ્થિરતા વચ્ચે અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ પ્રતિક્રિયા આપી હતી, ત્યાર બાદ મહાસત્તાઓ પણ યુદ્ધવિરામ માટે અનુરોધ કર્યો હતો. જોકે, એકબાજુ દુનિયામાં અમેરિકા-રશિયા-ચીન પોતાનું વર્ચસ્વ વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચીનને નિયંત્રણમાં રાખવા માટે…