- ધર્મતેજ
માનસ મંથનઃ રસ પડે તેવો એક પ્રશ્ન છે કે શું આપણાં ખરાબ કર્મો ભગવાનને અર્પણ કરાય?
મોરારિબાપુ કોઈપણ વ્યક્તિના મૂળમાં કર્મ છે. કર્મ વગર અહીં કોઈ વ્યક્તિ રહી શકતી નથી. ગઈકાલે આપણે ગીતાના સૂત્રની વાત કરેલી જેમાં ભગવાન એમ કહે છે કે મારે કોઈ કર્મ કરવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. આપણા જીવનના મૂળમાં…
- નેશનલ
NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI દ્વારા કરવામાં આવતા અમુક ખાસ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નવા નિયમો આજે એટલે કે 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થઈ ચૂક્યા છે, જેના હેઠળ…
- મનોરંજન
શાહિદની નવી ફિલ્મનું નામ આખરે આ રાખ્યુ, જાણો ક્યારે થશે રીલીઝ…
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે, અને હવે તેનું નામ અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર…
- T20 એશિયા કપ 2025
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતે ધૂળ ચટાડી, કેપ્ટને પહેલગામના પીડિતો અને સૈનિકોને જીત કરી સમર્પિત…
એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી. આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત…
- ધર્મતેજ
મનનઃ અક્ષરં પરમં બ્રહ્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે
હેમંત વાળા ગીતાના આઠમા અધ્યાયના ત્રીજા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં આધ્યાત્મની વ્યાખ્યા નિર્ધારિત કરે છે. અર્જુનના પૂછવાથી તેઓ જણાવે છે કે જે અક્ષર અવિનાશી તત્ત્વ છે તે પરમ બ્રહ્મ છે અને તેનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય. અહીં તેમણે કર્મની વ્યાખ્યા પણ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ ભારત-પાકિસ્તાન મેચના વિરોધમાં લોકો રસ્તા પર કેમ ના ઉતર્યાં?
ભરત ભારદ્વાજ એશિયા કપ 2025માં રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ ગઈ અને આ વાંચતા હશો ત્યારે મેચનું પરિણામ પણ આવી ગયું હશે. આપણે આ પરિણામ શું આવ્યું તેની વાત કરવી નથી પણ આ મેચના વિરોધમાં ઊભા કરાયેલા…
- સ્પેશિયલ ફિચર્સ
આજે માતૃનવમીનું શ્રાદ્ધઃ પરિવારની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવાથી મળશે આશીર્વાદ, જાણો પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે, જે દરમિયાન પૂર્વજોના આત્માને શાંતિ આપવા શ્રાદ્ધ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ સમયગાળામાં પૂર્વજોનું સ્મરણ કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. પિતૃ પક્ષની નવમી તિથિ ખાસ કરીને માતૃ નવમી તરીકે ઉજવવામાં…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (15/09/2025): આ પાંચ રાશિના જાતકોનું નસીબ આજે ચમકી ઉઠશે, તમારી રાશિ માટે છે કે નહીં ગૂડ ન્યૂઝ…
અઠવાડિયાના પહેલા દિવસે આજે મેષ રાશિના જાતકો માટે શુભ સંકેતો છે. તમારી કોઈ પણ અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમે તમારી આવક વધારવામાં કોઈ કસર છોડશો નહીં. તમારા બોસ તમારાથી ખૂબ ખુશ થશે, આજે વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનની ચાલમાં રાજ ઠાકરેનો હાથ ઉપર, જાણો કઈ રીતે?
મુંબઈઃ મુંબઈ અને આસપાસના મેટ્રોપોલિટન રિજન સહિત રાજ્યના અનેક શહેરોમાં નાગરિક ચૂંટણીઓ પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) સાથે સંભવિત ગઠબંધનની ચર્ચામાં રાજ શરતો નક્કી કરી રહ્યા હોય તેવું લાગે છે,…