- વીક એન્ડ

વાર-તહેવારઃ …ત્યારથી અત્યાર સુધી જુગાર
ખુશ્બુ મુલાણી ઠક્કર આ પુરાતન રમત જુગાર એટલે જૂગટું, કૈતવ, દ્યૂત, સટ્ટો, વગેરે એમ અલગ અલગ નામથી ઓળખાય છે. કોઈ શોખ ખાતર તો કોઈ ઉત્તેજના માટે તો કોઈ ટૂંકા સમયમાં જથ્થાબંધ કમાઈ જવા માત્ર લાલચને વશ થઈને રમે છે. આ…
- નેશનલ

FASTag Annual પહેલા દિવસે ફેલઃ પ્રિ-બુકિંગ સિસ્ટમથી લોકોએ સહન કરવી પડી હાલાકી
FASTag Annual Toll Pass Scheme: વર્ષ 2025માં સ્વતંત્રતા દિવસથી સમગ્ર દેશમાં ટોલ ટેક્સને લઈને મહત્ત્વનો ફેરફાર આવ્યો છે. એનએચએઆઈએ એન્યુઅલ ફાસ્ટેગ પાસ સ્કીમ શરૂ કરી છે. જેથી વાહનચાલકને હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ચૂકવવામાં સરળતા રહેશે. આ સ્કીમનો લાભ…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ચીનનું સ્વાન લેક બ્રિજ હાઉસ દૃઢ ભૌમિતિક સાદગી
હેમંત વાળા ટ્રેસ આર્કિટેક્ચર ઓફિસ દ્વારા સન 2018માં બનાવાય આ 275 ચોરસ મીટર જેટલાં બાંધકામનું સ્વાન લેક બ્રિજ હાઉસ તેની ભૌમિતિક દૃઢતા તથા સાદગી માટે વખણાય છે. આ એક કોફી-શોપ તથા અવલોકન ટાવરવાળી રચના છે. ભલે તેનાં નામમાં હાઉસ હોય…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ થાય તે કરી લ્યો, સારા ફોટો નહીં પાડીએ…!
મિલન ત્રિવેદી ચુનિયો હાંફતો હાંફતો મારા ફળિયાની ડેલી ખૂલે તેની પણ રાહ જોયા વગર વંડી ઠેકી અને કોઈ ચોર મધરાતે ખાતર પાડવા કોઈના ઘરમાં ઘૂસે એમ ઘૂસ્યો.મેં કહ્યું: ભાઈ, બહાર બેલ પણ મૂકી છે અને હમણાં જ નવી “ભલે પધાર્યા”……
- સ્પેશિયલ ફિચર્સ

શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય: જીવનમાં અપનાવો આ આદતો, દૂર થશે શનિ દોષ
Shani Dev Worship: શનિદેવના પ્રકોપથી દેવ-દાનવ કે માનવ કોઈપણ બચી શકતું નથી. આવો ઉલ્લેખ હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. આજના સમયમાં પણ ઘણા લોકો શનિની સાડાસાતીનો શિકાર બની જાય છે. શનિની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણા…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક કાવાગુચિકો-ફુજીના વ્યૂ વિના પણ મજેદાર…
પ્રતીક્ષા થાનકી એક વાર કાવાગુચિકોની ટ્રેન પર ચઢ્યાં ત્યારથી ફુજી દેખાવાનો શરૂ થયો હતો, તે પછી તો જાણે આ અનોખો પહાડ અમારો પીછો કરી રહૃાો હોય તેવું લાગતું હતું. એવામાં રોપવેથી નીચે આવતાં થોડી વાર ફુજીને બદલે માત્ર લેક જોવાનું…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો
અજય મોતીવાલા ગયા વર્ષે નવમી જૂને ન્યૂ યૉર્કમાં ભારતે પાકિસ્તાનની ટી-20 ટીમ સામે વર્લ્ડ કપના મુકાબલામાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો એ અરસા સુધી તો આ દુશ્મન દેશની કરતૂત સરહદ પરથી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા સુધી સીમિત હતી, પરંતુ આ વર્ષની…
- નેશનલ

જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ક્યારે છે લડ્ડુ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત? જાણો સાચો સમય…
Janmashtami 2025 Puja Muhurat: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…
ભરત ભારદ્વાજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો ને દર વરસની જેમ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને ભાષણ પણ ફટકારી દીધું. મોદીએ અત્યાર સુધી સ્વાતંત્ર્ય દિને કરેલાં ભાષણોમાં સૌથી લાંબું 103 મિનિટનું ભાષણ આ વખતે કર્યું.…









