- ઉત્સવ

ટૂંકું ને ટચઃ ડિજિટલ દુનિયાના મોડર્ન આઈકોન છે સદા યુવા એવા શ્રીકૃષ્ણ!
લોકમિત્ર ગૌતમ આજનો તેજીથી બદલાતો યુગ છે. એ જ કારણોસર મોટા મોટા તહેવારોની પરંપરાગત ઉજવણીનો રંગ આજની પેઢી પર સરળતાથી માથે નથી ચડતો. આશ્ચર્યની વાત એ છે કે, જયારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમકે, ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ કે ફેસબુક પર રીલ્સ અને…
- ઉત્સવ

વલો કચ્છઃ 15 ઑગસ્ટે કચ્છે એકસાથે બે ધ્વજ ફરકાવ્યા હતા!
ડૉ. પૂર્વી ગોસ્વામી 15 ઓગસ્ટ, 1947ના રોજ કચ્છમાં એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું; ભારતનો ત્રિરંગો અને કચ્છનો ભગવો ધ્વજ બન્ને એકસાથે ફરકાવાયા હતા. કેવી રીતે? ચાલો જાણીએ.ભારતની સ્વતંત્રતાના સોનેરી પાને લખાયેલ એક તેજસ્વી અધ્યાય એટલે 15 ઓગસ્ટ, 1947ની તારીખ. આ…
- ઉત્સવ

ઊડતી વાતઃ એના કલેજાને ક્યારે ટાઢક વળી?
ભરત વૈષ્ણવ ‘સાહેબ, એક નાનું કામ છે’ રાજુએ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીને ફોન પર કહ્યું.‘તમે કોણ છો?’ તાલુકા વિકાસ અધિકારીએ ત્રિવેદીએ પૂછયું.‘સાહેબ, મારું નામ રાજુ રદી છે. મારા ગામનું અનર્થપુર છે.’‘દરેક માણસ નાનું કામ છે એમ કહીને માટીનો ગોળો આપી…
- ઉત્સવ

ઝબાન સંભાલ કેઃ બાઝવું હોય તો હાલ પાંચ પીપળા!
હેન્રી શાસ્ત્રી ગુજરાતી ભાષામાં પંચ-પાંચ શબ્દના સામ્રાજ્યનો વિસ્તાર વિશાળ છે. ગામ-શહેરના નામ સાથે જોડાયો છે અને વિશેષણ તરીકે પણ એનો ખાસ્સો ઉપયોગ જોવા મળે છે. આ કહેવતનો ભાવાર્થ સમજતા પહેલા પાંચ પીપળા વિશે જાણકારી મેળવવી જરૂરી છે. આજની તારીખમાં આ…
- ઉત્સવ

મનોરંજનનું મેઘધનુષઃ દિગ્દર્શકનો માનીતો કલાકાર કે. કે. મેનન…
ઉમેશ ત્રિવેદી ગુજરાતી-તમિળ-મરાઠી અને તેલુગુની અનેક ફિલ્મોના આ અદાકાર કૃષ્ણકુમાર મેનનને દર્શકો આજે કે. કે. મેનન તરીકે ઓળખે છે. ફિલ્મો હોય કે સિરિયલો કે ઓટીટી પર રજૂ થનારી સિરીઝ…એ બધામાં જ પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે તે…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસઃ ગુજરાતનો વરસાદી માહોલ…
કૌશિક ઘેલાણી પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષા ઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ. ગાડી ધીમી ગતિએ ચોતરફ લીલોતરી જ લીલોતરી હોય એવા વિસ્તારમાં પ્રવેશી અને આંગળીનું ટેરવું સીધું જ ગાડીનાં ટચસ્ક્રીન પર વાગતાં ગીતોને બંધ કરવા આપોઆપ આગળ ધપ્યું.કારનું એસી…
- ઉત્સવ

મિજાજ મસ્તીઃ રક્ત ટપકતી શહીદોની કથા-વ્યથા…
સંજય છેલ ટાઇટલ્સ:વાતો કરવી અને ‘ખરેખર કરવું’ એમાં ફરક છે. (છેલવાણી)શહીદ ભગતસિંહની સમાધિ સામે 1965માં એક શાયર ગાય છે:‘તેરે લહૂ સે સીંચા હૈ, અનાજ હમને ખાયા.યહ જઝબા-એ-શહાદત, હૈ ઉસીસે હમ મેં આયા!’ આ સાંભળીને એક ફૌજીએ શાયરને કહ્યું: ‘દેશ માટે…
- ઉત્સવ

સુખનો પાસવર્ડઃ અમુક ધાર્મિક માન્યતાને જડની જેમ વળગી ન રહેવું…
આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક બેવકૂફ વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય એ વખતે એણે રસોડામાં ન જવું જોઈએ અને પૂજાપાઠથી દૂર રહેવું જોઈએ. ધર્મના પાલન માટે આ જરૂરી છે. આજના સમયમાં ઘણી સ્ત્રી આ…
- ઉત્સવ

સર્જકના સથવારેઃ ગઝલના સાધક-બ્રહ્મશક્તિના ઉપાસક કાયમભાઈ હઝારી
રમેશ પુરોહિતપ્રેમ, સૌન્દર્ય અને શિષ્ટતા જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગો છે. તેનાં વગર પૂર્ણ માનવ બની શકાય નહીં. ગઝલમાં આ બધા સાથે સામાજિક નિસ્બત્ત, સામાજિક બોધ અને જવાબદારીઓ તથા નવાં મૂલ્યોની વાત પણ થઈ શકે. ગુજરાતી ગઝલને કાવ્યાત્મકતા અને વિચારપ્રધાનતા જેમનાથી પ્રાપ્ત…









