- ધર્મતેજ

અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ) સુષુપ્તિ અવસ્થામાં જીવાત્માનું સ્થાન હૃદય કેન્દ્ર બતાવવામાં આવે છે.य त्रैष एतत् सुप्तोडमूद् य एष विज्ञानमय: पुरुषतरदेषां|प्राणानां विज्ञानेन विज्ञानमादाय य एषोडन्तर्हदय आकाशस्तस्मिच्छेते॥ ‘જ્યારે આ પુરુષ વિજ્ઞાનમય સ્વભાવયુક્ત છે, ગાઢ સુષુપ્તિ અવસ્થામાં છે ત્યારે પ્રાણના વિજ્ઞાનને વિજ્ઞાન દ્વારા લઈને.…
- ધર્મતેજ

ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!
-સારંગપ્રીત ગત અંકમાં સોળમા અધ્યાયના સમાપન પછી હવે ભગવાન કૃષ્ણ સત્તરમા અધ્યાયનો આરંભ કરે કે. આ અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. હા, શ્રદ્ધા માનવ જીવનની એક અમૂલ્ય સંપત્તિ છે. જન્મથી માંડીને જીવનનાં અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે જ…
- ધર્મતેજ

માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!
મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ग्यान बिराग नयन उरगारी ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન,વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે, એમાં મેં કેટલીયે…
- ધર્મતેજ

મનન: નંદોત્સવની ધૂમ…
હેમંત વાળા રાતના બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો. ભારત વર્ષના અને દુનિયાના દરેક મંદિરમાં ઘંટનાદ, શંખનાદ, ઝાલર અને ઢોલ સાથે શ્રી કૃષ્ણને આવકારવામાં આવ્યા. આરતી થઈ, પ્રસાદ વહેંચાયો, ભજન ગવાયાં, સ્તુતિ થઈ, ભાવવિભોર થઈને સમગ્ર પ્રજાએ શ્રી કૃષ્ણને…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ચૂંટણી પંચે રાહુલના ગંભીર આક્ષેપોના જવાબ તો આપ્યા જ નહીં
ભરત ભારદ્વાજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અંતે ચૂંટણી પ્રક્રિયામાં થયેલી કહેવાતી ગરબડના પુરાવા રજૂ કરીને આક્ષેપ કરેલો કે, ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટા પાયે ઘાલમેલ કરી છે અને બોગસ મતદારોની મદદથી ચૂંટણી જીતી છે. ચૂંટણી…
- અમદાવાદ

આ જિલ્લાને આજે વરસાદ ધમરોળશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. આ વચ્ચે હવામાન વિભાગ પ્રમાણે રાજ્ય પર ત્રણ ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા…
- સ્પેશિયલ ફિચર્સ

ઋષિ પંચમી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને વ્રતની પૂજાવિધિ
Rishi Panchami 2025: ભારતને ઋષિ-મુનિઓનો દેશ ગણવામાં આવે છે. તેથી દેશમાં ઋષિ-મુનિઓની પૂજાનું મહત્ત્વ રહ્યું છે. હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર વિશ્વામિત્ર, જમદગ્નિ, ગૌતમ, વસિષ્ઠ, કશ્યપ, ભારદ્વાજ, અત્રિ એમ સાત ઋષિઓની ગણના સ્પતર્ષી ઋષિ કરવામાં આવે છે. જેમની પૂજાનું…
- રાશિફળ

શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ, જાણો શું કરવુ જોઈએ?
ભારતમાં શ્રાવણ મહિનાની સમાપ્તી થઈ ચુકી છે, અને ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનો પૂર્ણ થવાની થોડા દિવસો બાકી છે. ત્યારે આગામી 22 ઓગસ્ટના અમાસની તીથી છે. દેશભરમાં આ દિવસે ભાદરવી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવશે.…
- નેશનલ

SCના આદેશ બાદ ચૂંટણી પંચ હરકતમાં, મતદાન યાદીમાંથી હટાવેલા નામની યાદી જાહેર
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા SIR મતદારોની યાદી ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યાદીમાંથી લગભગ 65 લાખ મતદારોના નામ હટાવવાના સમાચાર બાદ વિવાદ છેડાયો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને હટાવેલા નામોની યાદી કારણો સાથે જાહેર…
- મનોરંજન

ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ વિવાદોમાં ઘેરાઈ, ગોપાલ મુખર્જીના પૌત્રએ લગાવ્યા ગંભીર આરોપ
વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં જ ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 1946ના બંગાળના દંગાઓ દરમિયાન મહત્વની ભૂમિક ભજવનાર બંગાળી નેતા ગોપાલ મુખર્જી પર આધારિત છે. ગોપાલ મુખર્જીના પૌત્ર…









