- મહારાષ્ટ્ર
આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સંસ્કૃતમાં શપથ લીધા, સૌને થયું આશ્ચર્ય
મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત…
- નેશનલ
બેંગલુરુમાં બસમાં લાગી ભીષણ આગ: ડ્રાઈવરની સમયસૂચકતાથી 60 પ્રવાસીના જીવ બચ્યાં
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના એચએએલ (HAL) મેઈન ગેટ નજીક આજે સવારે ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે બસ થોડી જ વારમાં ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. આજે…
- ધર્મતેજ
વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!
રાજેશ યાજ્ઞિક ક્યાંક વાંચેલું એક વાક્ય અચાનક ફરીથી નજર સામે આવ્યું, ‘કોઈપણ માણસના જીવનમાં સૌથી અંધારી પળો એ છે, જ્યારે એ કમાયા વિના કેવી રીતે પૈસા મેળવવા તેનું પ્લાનિંગ કરતો હોય છે.’ ધર્મના ક્ષેત્રમાં પણ લોકોની માનસિકતા કંઈક આવી જ…
- ધર્મતેજ
દુહાની દુનિયાઃ માનવને જીવનબોધ અર્પતા દુહા…
ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે…
- નેશનલ
નાણા મંત્રાલયનું સરનામું બદલાશે, કારણ શું?
નાણામંત્રલાય ટૂંક સમયમાં પોતાની નવી ઓફિસ સેન્ટ્રલ સેક્રેટેરિયેટ (CCS-1) ભવનમાં નવું કાર્યાલય શરૂ કરશે. હાલ નાણામંત્રલયની ઓફીસ નોર્થ બ્લોકમાં ચાલી રહી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બજેટનું પ્રિન્ટ કરતા પ્રેસ પણ નવા પરિસરમાં આધુનિક અને હળવી મશીનરી સાથે સ્થળાંતરીત કરવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલના જંગલોમાંથી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા રહસ્યમય કળશો, ખોલ્યા તો શું નીકળ્યું?
બ્રાઝિલના અમેઝોન જંગલો અવાર નવાર નવી નવી ખોજ માટે વિવિધ સંશોધન થતા રહે છે. આ એક એવું જંગલ છે જેમાં વિશ્વમાં ઘણા એવા રહસ્ય છુપાયેલા છે, જેને જાણીને આપણે આશ્રર્યચકીત થઈ જઈએ. એવી જ રીતે જંગલોમાં નવી શોધ થઈ રહી…
- ધર્મતેજ
ચિંતનઃ ધર્મનું આચરણ
હેમુ ભીખુ ધર્મ એટલે જે ધારણ કરે છે તે, જે ધારણ કરવા યોગ્ય છે તે, જેનાથી ધારણ કરવાની ક્ષમતા સ્થાપિત થાય છે, જેના આધારે સમગ્ર વ્યવસ્થા ધારણ થઈ છે તે. આ શાબ્દિક અર્થ નથી, મૂળમાં રહેલો ભાવ છે. વ્યવહારમાં ધર્મ…
- ધર્મતેજ
આચમનઃ આદમી ને સાચા ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય…
અનવર વલિયાણી આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ચીનના મહાન ફિલસુફ કન્ફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે:*એક અપાયેલા અને બીજા સ્વીકારાયેલા!-આમાં સ્વીકૃત સંસ્કરાનું મહત્ત્વ વધારે છે.-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી હોતા.-કન્ફયુસસ…
- ધર્મતેજ
અલખનો ઓટલોઃ અખંડ બ્રહ્મ કું ડાઘ ન લાગે…
ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતોની શબ્દસાધના એ તદ્દન આગવો ઈલાકો છે. એમાં જ્યારે નાદ ઉપાસના ભળે છે ત્યારે એના ગાન દ્વારા ગૂઢ અધ્યાત્મ શબ્દાવલિ કોઈક કોઈક માટે પિંડગત-અપાર્થિવ-અલૌકિક અર્થાનુભૂતિ જરૂર કરાવે પણ એની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય. ભારતીય યોગસાધનાના…