- આમચી મુંબઈ

ઔરંગબાદ રેલવે સ્ટેશન હવે છત્રપતિ સંભાજીનગર સ્ટેશન તરીકે ઓળખાશે, મહારાષ્ટ્ર સરકારે કર્યો નિર્ણય…
મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગેઝેટ નોટિફિકેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર શહેરનું નામ ઔરંગાબાદથી બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાના લગભગ ત્રણ વર્ષ…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીની ઉજવણીનો ભાગ બની ગયેલા ફટાકડાની શોધ ક્યાં થઈ હતી? 99 ટકા લોકો નથી જાણતા આ વાત…
Diwali Fireworks History: દિવાળી એ ભારતમાં ઉજવાતા મુખ્ય અને મહત્ત્વના તહેવારો પૈકીનો એક તહેવાર છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથો અનુસાર, 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા. ત્યારે આયોધ્યાવાસીઓએ સમગ્ર નગરમાં દીવડાઓ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું…
- આમચી મુંબઈ

વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કામ કરતી એનજીઓ અને સંસ્થાઓ માટે મહારાષ્ટ્ર સરકારે SOP જાહેર કરી…
મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ, વિકાસ અને પુનર્વસન માટે કામ કરતી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને અન્ય સંસ્થાઓ માટે એક SOP જાહેર કરી છે. આ પગલુ વિકલાંગ અધિકાર અધિનિયમ, 2016ના વિભાગો 49થી 53 અનુસાર ફરજિયાત નોંધણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પર માત્ર દીવા જ નહીં, આ છોડ પણ ચમકાવશે તમારું ભાગ્ય…
દર વર્ષે આસો માસની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશીઓ, પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના દિવસો ઉજવવાની છે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, જેથી મા…
- સ્પેશિયલ ફિચર્સ

ફટાકડાનો તણખો આંખમાં જાય તો ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આવશે અંધાપો…
Eye care from firecrackers: આંખ આપણા શરીરની અગત્યની ઈન્દ્રીય છે. આંખ વગરના શરીરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી આંખની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. જોકે, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ઘણીવાર આંખમાં દારુખાનું અથવા તણખો આંખમાં પડે છે. તેનાથી આંખોની…
- નેશનલ

ડીપફેકને નાથવા સરકાર કરવા જઈ રહી છે આ બે કામ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
નવી દિલ્હી: આગામી સમયમાં રશ્મિકા મંદાનાની ‘થામા’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેની હાલ ચર્ચા થઈ રહી છે. જોકે, ગયા વર્ષે રશ્મિકા મંદાના તેના એક ડીપફેક વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી. રશ્મિકા મંદાના બાદ બોલિવૂડની અન્ય હસ્તીઓ પણ ડીપફેકનો…
- નેશનલ

ધન તેરસના દિવસે ખુલ્યા બાંકે બિહારી મંદિરના ખજાના કપાટ, 160 વર્ષ જુનો ખજાનો મળવાની આશંકા…
બાંકે બિહારી મંદિરના 160 વર્ષ જૂના ખજાનાને લઈને તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. આ ઐતિહાસિક મંદિરમાં ધનતેરસના દિવસે ખજાનાના કપાટ ખોલવામાં આવ્યા, જેમાંથી સોના-ચાંદીના સિક્કાઓથી ભરેલા કળશ મળી આવ્યા છે. આ ઘટના મંદિરના ભક્તો અને ઇતિહાસપ્રેમીઓ માટે રસપ્રદ અને આશ્ચર્યજનક…









