Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ દૈનિકની કચેરી મુંબઈમાં આવેલી છે. ૧૪ જૂન ૨૦૨૨ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવ માં ભાગ લીધો હતો અને અખબારની ૨૦૦ વર્ષની ઉજવણીની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
  • મનોરંજનAbhishek Bachchan won the Best Actor award at IFFM 2025, Big B wrote a loving post for his son Abhishek, know what he wrote

    IFFM 2025 માં અભિષેક બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, બીગબીએ પુત્ર અભિષેક માટે કરી પ્રેમભરી પોસ્ટ, જાણો શું લખ્યું

    મુંબઈ: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને મેલબર્ન 2025ના ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ પર તેના પિતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને અપાર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. અમિતાભે પોતાના…

  • ધર્મતેજDay to Day Festival : Why is Krishna afraid of others...?

    વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?

    યોગેશ શાહ ‘ગર્ગ સંહિતા’ના ‘કૃષ્ણાષ્ટકમ્’માં ઋષિ ગર્ગ કહે છે કે, ‘શ્રીકૃષ્ણ આ જગત માટે ફક્ત ગુરુ જ નથી, પરંતુ પરમ સખા, પરમ પ્રેમી, ઉત્તમ દૃષ્ટા અને ઉત્તમોત્તમ માર્ગદર્શક પણ છે…’ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે, ‘ગીતાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણની…

  • ધર્મતેજThe World of Longing: The Longing of Distance Between Lover and Beloved

    દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા

    ડૉ. બળવંત જાની દુહામાં દામ્પત્યજીવન અને પ્રણયજીવન વિશેની નરી વાસ્તવિક્તાનું નિરૂપણ થતું રહ્યું છે. માનવજીવનમાં વિવિધ અનુભવો થાય એમાંથી એક સત્ય સમજાય, અનુભવજગતમાંથી ઘણું બધું પમાય. એ શાશ્વત સત્ય દુહાના માધ્યમથી ભાવકો માટે આપણી સમક્ષ સુલભ હોય છે. માણસને વિજાતીય…

  • ધર્મતેજચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ...

    ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ…

    હેમુ ભીખુ પોતાના જીવનના વિવિધ તબક્કાઓમાં શ્રીકૃષ્ણ દ્વારા ઘણી વાતો સ્થાપિત કરાઈ છે. આ વાતોમાં સાત્ત્વિકતા, નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, શુદ્ધતા, પવિત્રતા, નિર્દોષતા તથા ઉત્તરદાયિત્વ વણાયેલા છે. તેમના જીવનના દરેક પ્રસંગમાં, તેમના જીવન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે તેમના સંબંધના સમીકરણમાં,…

  • ધર્મતેજSpecial: Have you seen Shri Krishna's butter ball?

    વિશેષ :શ્રી કૃષ્ણનો માખણનો ગોળો તમે જોયો છે?

    રાજેશ યાજ્ઞિક તામિલનાડુમાં આવેલું મહાબલિપુરમ મંદિરોનું શહેર તરીકે વિખ્યાત છે. આ શહેર તામિલનાડુનાં અતિપ્રાચીન શહેરોમાંથી એક છે. તે મમલ્લાપુરમ તરીકે પણ ઓળખાય છે. 2019માં ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત મુલાકાત વખતે એક બેઠક અહીંયા, પ્રાચીન મંદિરોના સાન્નિધ્યમાં પણ યોજાઈ હતી.…

  • ધર્મતેજઆચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક

    આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક

    -અનવર વલિયાણી મહાભારત વિશે તો તમે સાંભળ્યું હશે. માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં મહાભારત એક કથાકાવ્ય તરીકે જાણીતું છે. કહે છે કે મહાભારતમાં બબ્બે લીટીના એક લાખ શ્ર્લોક છે. એ મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસે રચ્યું છે. મહર્ષિ વેદવ્યાસ પવનની ગતિએ વિચારી શકતા,…

  • ધર્મતેજSupernatural Vision: Kundalini Shakti: The entire universe is the play of Shiva Shakti...

    અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…

    ભાણદેવ (ગતાંકથી ચાલુ) સુષુપ્તિ અવસ્થામાં જીવાત્માનું સ્થાન હૃદય કેન્દ્ર બતાવવામાં આવે છે.य त्रैष एतत् सुप्तोडमूद् य एष विज्ञानमय: पुरुषतरदेषां|प्राणानां विज्ञानेन विज्ञानमादाय य एषोडन्तर्हदय आकाशस्तस्मिच्छेते॥ ‘જ્યારે આ પુરુષ વિજ્ઞાનમય સ્વભાવયુક્ત છે, ગાઢ સુષુપ્તિ અવસ્થામાં છે ત્યારે પ્રાણના વિજ્ઞાનને વિજ્ઞાન દ્વારા લઈને.…

  • ધર્મતેજગત અંકમાં સોળમા અધ્યાયના સમાપન પછી હવે ભગવાન કૃષ્ણ સત્તરમા અધ્યાયનો આરંભ કરે કે. આ અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે.

    ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!

    -સારંગપ્રીત ગત અંકમાં સોળમા અધ્યાયના સમાપન પછી હવે ભગવાન કૃષ્ણ સત્તરમા અધ્યાયનો આરંભ કરે કે. આ અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. હા, શ્રદ્ધા માનવ જીવનની એક અમૂલ્ય સંપત્તિ છે. જન્મથી માંડીને જીવનનાં અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે જ…

  • ધર્મતેજManas Manthan: If one attains the insight of the Sadguru, the events of the world cannot distract them!

    માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!

    મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ग्यान बिराग नयन उरगारी ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન,વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે, એમાં મેં કેટલીયે…

  • ધર્મતેજManan: The sound of Nandotsav...

    મનન: નંદોત્સવની ધૂમ…

    હેમંત વાળા રાતના બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો. ભારત વર્ષના અને દુનિયાના દરેક મંદિરમાં ઘંટનાદ, શંખનાદ, ઝાલર અને ઢોલ સાથે શ્રી કૃષ્ણને આવકારવામાં આવ્યા. આરતી થઈ, પ્રસાદ વહેંચાયો, ભજન ગવાયાં, સ્તુતિ થઈ, ભાવવિભોર થઈને સમગ્ર પ્રજાએ શ્રી કૃષ્ણને…

Back to top button