- સ્પેશિયલ ફિચર્સ

મંદિર પરનો ધ્વજ હંમેશાં ત્રિકોણ આકારમાં જ શા માટે હોય છે, જાણો આધ્યાત્મિક રહસ્ય?
જ્યારે આપણે કોઈ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે તેની અદ્ભુત સ્થાપત્યકલા, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ આપણને આકર્ષે છે. આ શાંતિ વચ્ચે ઘંટડીઓનો મધુર અવાજ પણ આપણને એક અલૌકિક અનુભવ કરાવે છે, પરંતુ શું તમારું ધ્યાન ક્યારેય મંદિરની ટોચ પર…
- નેશનલ

ઇન્ડિગોની 300થી વધુ ફ્લાઇટ્સ રદ: મુસાફરોની હાલાકી યથાવત, એરલાઇને માફી માગી
સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની કામગીરીમાં મોટો વિક્ષેપ; ક્રૂની અછત, નવા FDTL નિયમો અને ઓપરેશનલ પડકારો જવાબદાર મુંબઈ/નવી દિલ્હીઃ દેશભરમાં આજે પણ ઈન્ડિગોની સેંકડો કરતા વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેના કારણે હજારો મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. દેશભરના…
- નેશનલ

પાટનગરમાં પુતિનનું ભવ્ય સ્વાગત, પ્રોટોકોલ તોડીને પીએમ મોદીએ રિસિવ કર્યાં, એક જ કારમાં રવાના થયા…
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. પાલમ એરપોર્ટ પર વ્લાદિમીર પુતિનનું વિમાન લેન્ડ થતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓને રિસિવ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિંસામાં 25 ટકાનો વધારો: ૨૦૨૫માં 3,187 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા વધુ પ્રભાવિત
કરાચીઃ પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં ગત વર્ષની સરખામણીએ હિંસા સંબંધિત ઘટનાઓમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે, એમ જાણીતી થિંક ટેન્કના અહેવાલમાં જણાવ્યું છે. ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ…
- નેશનલ

દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો
બેરહામપુરઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે એસઆઇઆર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. દેશભરમાં ગણતરી સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. મુખ્ય પ્રધાને ભાજપને ચેતવણી આપી હતી કે તે જે ડાળ…
- આમચી મુંબઈ

રાણીબાગમાં વધુ એક વાઘનું શંકાસ્પદ મૃત્યુ: વહીવટી તંત્ર સામે સવાલ
મુંબઈ: ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાણીબાગ તરીકે જાણીતા આ પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાઘના શંકાસ્પદ મૃત્યુની માહિતી મળ્યા બાદ હવે રુદ્ર નામનો વાઘ પણ અવસાન પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે.…
- નેશનલ

પુતિનની ભારત યાત્રા: ક્રેમલિને શેર કરી PM મોદી અને પુતિનની 24 વર્ષ જૂની ખાસ તસવીર
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને એક અનોખી રીતે બંને દેશોની મૈત્રી અને નેતાઓ વચ્ચેના સંબંધોની જૂની યાદોને તાજી થઈ છે. ક્રેમલિને…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ: 44 સાંસદે લખ્યો પત્ર
વોશિંગ્ટનઃ અમેરિકાના 44 સાંસદોએ વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન માટે તાત્કાલિક પ્રતિબંધો લગાવવાની માંગ કરી હતી. આ પત્ર ડેમોક્રેટના મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં…









