- કચ્છ
આ તારીખથી ભુજ-સુરત વચ્ચે ડેઇલી ફ્લાઇટ સેવા શરૂ થશે, એક કલાકમાં અંતર કપાશે…
ભુજ: કચ્છથી સુરત વચ્ચે ઘણું લાંબું અંતર છે. બસ અને ટ્રેનમાં તેની મુસાફરી અનેક કલાકોનો સમય માંગી લે છે. ત્યારે હવે ભુજથી સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ભુજથી સુરતનું અંતર માત્ર એક કલાકમાં કપાઈ જશે. કારણ…
- આમચી મુંબઈ
શું તમે જાણો છો કે અંબાણીના ત્રણેય સંતાનોને આ વર્ષે કેટલો પગાર મળ્યો?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં તેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કંપનીના નિયામકોના વેતન અને ભત્તાઓની વિગતો સામે આવી છે. બીએસઈમાં દાખલ કરાયેલી ફાઇલિંગમાં જણાવાયુ છે કે અંબાણી પરિવારના સભ્યો – અનંત, ઈશા અને આકાશ અંબાણીને વર્ષ 2024-25…
- મહારાષ્ટ્ર
અમેરિકાના 50% ટેરિફ પર શરદ પવારનું નિવેદન: ‘ટ્રમ્પની દબાણકારી નીતિ, દેશે એક થવું પડશે’
નાગપુર: અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી તેની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેને લઈને ઓગસ્ટના મધ્યમાં અમેરિકી અધિકારીઓની એક ટીમ ટેરિફ અંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ભારત આવશે. ભારત આ વાતચીતને સકારાત્મક દિશામાં આગળ…
- નેશનલ
‘ઑપરેશન અખલ’માં ચિનાર કોર્પ્સના બે જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર
શ્રીનગર: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આતંકીઓને માફ નહીં કરવાનું મૂડ બનાવી લીધું છે. ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો છે. તાજેતરમાં ઑપરેશન મહાદેવમાં પણ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડને ભારતીય સેનાએ ઠાર કર્યો છે. જોકે, છેલ્લા નવ દિવસથી જમ્મુ…
- નેશનલ
રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ ક્યાં છે? કપિલ સિબ્બલે ઉઠાવ્યા ગંભીર સવાલો…
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના એક દિવસ બાદ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી. વિપક્ષે તેમના રાજીનામાને લઈને અનેક અટકળો વહેતી કરી હતી. જોકે, તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. પરંતુ જગદીપ ધનખડના…
- નેશનલ
8 કલાકના માત્ર 112 રૂપિયામાં એસી, વાઈ-ફાઈ સાથેનો રૂમ, જાણો કોણ લઈ શકશે લાભ ?
નવી દિલ્હી: દેશભરના બસ, ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ‘અપના ઘર’ નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ નેશનલ હાઈવે પર લાંબી યાત્રા કરતા ડ્રાઈવરોને સુરક્ષિત અને સસ્તું આરામ સ્થળ પૂરું પાડવાનો…
- ગાંધીનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાષ્ટ્રપતિપદના પ્રબળ દાવેદાર, જાણો બીજા કોણ કોણ છે રેસમાં
ગાંધીનગરઃ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગયા અઠવાડિયે ગાંધીનગરમાં…
- સ્પેશિયલ ફિચર્સ
Monsoon Anxiety: શું ચોમાસામાં તમારી ચિંતા વધી જાય છે? આ 5 ટિપ્સ અપાવશે તણાવથી છૂટકારો
Monsoon Anxiety Remedies: બદલાતી ઋતુ સાથે ઘણા લોકોમાં ચિંતા અને તણાવ વધી જાય છે. શું તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ ઉપાયોથી આવી સમસ્યાને દૂર કરી શકાય છે. ચોમાસું શરૂ થતાની સાથે…