- સ્પોર્ટસ
ભારત હાર્યા પછી યશસ્વી જયસ્વાલ પર ચાહકો થયા ગુસ્સે, કારણ શું?
ઈંગ્લેન્ડ: ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારની મુખ્ય કારણ ભારતીય ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગ રહી. બંને ઈનિંગ્લમાં ઘણા એવા કેચ હતા જે લઈ શકાય તેમ હતા. ખરાબ ફિલ્ડિંગની લઈ યશસ્વી જયસ્વાલનું…
- સ્પેશિયલ ફિચર્સ
આ ઔષધિ તમારી પથરીને જડમૂળથી દૂર કરશે
વિદેશી કલ્ચરમાં રહેતા લોકો તમામ રોગની સારવાર દવાથી કરવામાં માનતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે વિદેશી દવા રોગને અસર કરતી નથી અને લોકોને રોગથી વારંવાર પિડાવું પડે છે. આવા સમયે પુરાતત્વોમાં આપેલા આયુવેર્દીક નુકસા આપણા માટે…
- નેશનલ
ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર દહેજ હત્યાના આરોપીની સુપ્રીમ કોર્ટે સરેન્ડર છૂટની અરજી ફગાવી, જાણો આખો મામલો
નવી દિલ્હી: પંજાબના હિરાયાણામાં 2002 બ્લેક કેટ કમાન્ડો તરીકે સેવા આપતા બલજિન્દર સિંહ પર પત્નીને ગળે ફાંસો આપી મારી નાખવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં બલજિન્દર ગુનેગાર સાબિત થતા તેમણે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. જ્યારે હવે તેના પર સુનવણી…
- અમદાવાદ
દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો આ કારણોથી મરી રહ્યા છેઃ ચિંતા કરવી હોય તો આની કરો
અમદાવાદઃ દેશમાં ઘણા એવા વિષયો પણ ચર્ચાઓ છેડાઈ જાય છે જે કંઈ જ કામના નથી. સોશિયલ મીડિયાથી માંડી અમુક પ્રસાર માધ્યમો પણ ઘણી બેબુનિયાદી વાતો પર ચર્ચા કરી વિવાદો જગાવે છે, પરંતુ દેશમાં એવા ઘણા વિષયો છે, જેના પર ચિંતા…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : યુદ્ધવિરામ થયો, પરંતુ વૉરગેમ હજી ચાલુ
અમૂલ દવે અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કતાર અને રશિયાની મદદથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરવામાં સફળ થયા. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના અણુ કાર્યક્રમને અટકાવવા ઈરાન પર હુમલા કર્યા, પરંતુ અબજો રૂપિયાના ખર્ચે થયેલા યુદ્ધમાં ઈરાન અને ઈઝરાયલ સાથે…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : ઇરાન પર ઝીંકાયેલા બોઇંગ બોમ્બ કેટલા વિકરાળ-કેટલા વિનાશક?
-નિલેશ વાઘેલા શું અમેરિકાએ ઝીંકેલા 3000 પાઉન્ડનું વજન અને વીસ ફૂટનું વિકરાળ કદ ધરાવતા બોઇંગ બોમ્બ ખરેખર ઇરાનના અણુ મહેચ્છા ધ્વસ્ત કરવામાં સફળ રહેશે? જાણોે, જીબીયુ-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બંકર-બસ્ટર બોમ્બની વિગતો!આખરે અમેરિકાએ બોઇંગ બોમ્બ ઇરાન પર ઝીંકી જ દીધાં!…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ઈરાન હોરમુઝ ખાડી બંધ કરે તો યુદ્ધ ભીષણ બને…
-ભરત ભારદ્વાજ અમેરિકાએ ઇરાન પર આક્રમણ કરીને ઈરાનનાં પરમાણુ મથકોને ઉડાવી દીધાં તેનાથી ધૂંધવાયેલા ઈરાને હોરમુઝ ખાડી બંધ કરવાની ધમકી આપતાં અમેરિકા-ઈરાન યુદ્ધમાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે. ઇરાનની સંસદે વિશ્વમાં ક્રૂડ ઓઈલના સપ્લાયમાં સૌથી મહત્ત્વની એવી હોરમુઝ સ્ટ્રેઈટ (ખાડી)…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર: અષાઢી બીજે ભગવાન જગન્નાથની મનો રથયાત્રા
-ભાટી એન. અમદાવાદમાં વિમાન ક્રેશ થતા તેમાં માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને અસંખ્ય પેસેન્જરના મૃત્યું થતા અષાઢી બીજ સાદાઈથી ઉજવવામાં આવશે, પણ કર્ણાવતી જગન્નાથ પ્રેમી હોય એટલે આ યાત્રા તો હરિ નામ સુમિરન હોય કદાચ એટલે જગન્નાથ નામોજપથી શ્રદ્ધાંજલિ આપશે…!…
- ઈન્ટરવલ
વિશેષ પ્લસ : સામાન્ય લોકોને સાવ અજાણી લાગે તેવી બીમારીઓથી ગ્રસ્ત છે સલમાન ખાન…
રાજેશ યાજ્ઞિક સલમાન ખાનનું નામ આવે એટલે રૂપાળો ચહેરો, કસરતથી કસાયેલી કાયા સૌથી પહેલા યાદ આવે. આધેડ વયે પણ સલમાન યુવાનોનો આઇકન ગણાય છે. ફિલ્મોમાં આવ્યો ત્યારે સલમાન દેખાવડો, પણ સાવ સુકલકડી હતો. એને પોતાને એમ લાગતું હતું કે મારા…