- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાન મેચથી PCBએ 1000 કરોડ કમાયાઃ સંજય રાઉતનો આરોપ
મુંબઈઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. રાઉતના મતે આ સટ્ટામાંથી 25,000 કરોડ રૂપિયા પાકિસ્તાન પહોંચ્યા…
- T20 એશિયા કપ 2025
હાર્યા પછી પાકિસ્તાનના કોચે શું આપ્યું હતું નિવેદન, કઈ રીતે બચાવ કર્યો?
દુબઈઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત્યા પછી ભારતમાં અનેક રાજકારણીઓની સાથે ક્રિકેટર્સે પ્રતિક્રિયા આપી હતી, જ્યારે પાકિસ્તાનના કોચે પણ બચાવ કરતા ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું હતું કે એશિયા કપ મેચમાં…
- નેશનલ
‘હું ક્યાંય જવાનો નથી, એનડીએમાં જ રહીશ’: નીતીશ કુમારે શા માટે સ્પષ્ટતા કરી
પૂર્ણિયા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે તેઓ એનડીએમાં જ રહેશે, જ્યારે આરજેડી-કોંગ્રેસ ગઠબંધન સાથેના ટૂંકા ગાળાના જોડાણનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “જ્યારે અમે સત્તામાં ભાગીદારી કરી ત્યારે હંમેશા દુષ્કર્મમાં…
- મનોરંજન
જાણો રશ્મિકા, એનટીઆર, પ્રભાસ ગ્લોબલ સ્ટાર કેવી રીતે બન્યા? આ ફિલ્મોથી ચાહકોના દિલ જીત્યા
ભારતીય સિનેમા વર્ષોમાં બોક્સ ઓફિસ પર રાજ કરનારી કેટલીક સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોનું સાક્ષી બન્યું છે. આમાં ભારતના સૌથી મોટા સ્ટાર્સ હતા, જેમણે પોતાને સમગ્ર ભારતમાં સેન્સેશન તરીકે સ્થાપિત કર્યા છે. તેઓ ફક્ત કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તારમાં જ નહીં,…
- આમચી મુંબઈ
વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન
મુંબઈ: ચોમાસાની ઋતુ લગભગ પુરી થવા આવી છે, પણ વરસાદ હજી જવાનું નામ લેતો નથી. આજે મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી, જ્યારે મધ્ય અને પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા મોડી દોડવાને કારણે પ્રવાસીઓ માટે અઠવાડિયાનો…
- મહારાષ્ટ્ર
આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સંસ્કૃતમાં શપથ લીધા, સૌને થયું આશ્ચર્ય
મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત…
- નેશનલ
બેંગલુરુમાં બસમાં લાગી ભીષણ આગ: ડ્રાઈવરની સમયસૂચકતાથી 60 પ્રવાસીના જીવ બચ્યાં
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના એચએએલ (HAL) મેઈન ગેટ નજીક આજે સવારે ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે બસ થોડી જ વારમાં ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. આજે…
- ધર્મતેજ
વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!
રાજેશ યાજ્ઞિક ક્યાંક વાંચેલું એક વાક્ય અચાનક ફરીથી નજર સામે આવ્યું, ‘કોઈપણ માણસના જીવનમાં સૌથી અંધારી પળો એ છે, જ્યારે એ કમાયા વિના કેવી રીતે પૈસા મેળવવા તેનું પ્લાનિંગ કરતો હોય છે.’ ધર્મના ક્ષેત્રમાં પણ લોકોની માનસિકતા કંઈક આવી જ…