- આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: BKC-શિળફાટા વચ્ચે 2.7 KM ટનલ તૈયાર…
મુંબઈઃ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને થાણેના શિળફાટા વચ્ચેનો 2.7 કિલોમીટરની સળંગ ટનલ વિસ્તાર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. પરિણામે અબજો ડોલરના મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળ્યો હોવાનું નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ જણાવ્યું હતું. એનએચએસઆરસીએલ…
- આમચી મુંબઈ

ભાષા વિવાદ વચ્ચે નિશિકાંત દુબેનું મુંબઈ કનેક્શન પણ જાણી લો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ ભાષા વિવાદ વકર્યો છે ત્યારે નેતાઓનો પણ વાણીવિલાસ જોરદાર ચાલુ છે. મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ બોલતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું નામ પણ આ નેતાઓમાં સામેલ છે. ત્યારે તેમનું મુંબઈ કનેક્શન જાણવા મળ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…
મુંબઈઃ પશ્ચિમ રેલવેએ મુંબઈના ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સુવિધા માટે તેની માળખાકીય સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે અન્વયે ડિજિટલ ડિસપ્લે બનાવ્યા છે. આ પહેલ અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ લેવામાં આવી…
- આમચી મુંબઈ

ધારાવી પુનર્વિકાસ: મીઠાના અગરની જમીન ટ્રાન્સફર વિરુદ્ધ PIL બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
મુંબઈ: ધારાવી પુનર્વિકાસથી પ્રભાવિત પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે પૂર્વીય ઉપનગરોમાં ૨૫૫.૯ એકર મીઠાના અગરની જમીન મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરવાને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) આજે બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. બોમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે મીઠાના અગરની…
- નેશનલ

કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ
ટોરન્ટો/સરેઃ જાણીતા કોમેડિયન કપિલ શર્મા કોમેડીનો પર્યાય બની ચૂક્યો છે. કોમેડીની સાથોસાથ તાજેતરમાં કેનેડા ખાતે Cap’s Cafeની પણ શરૂઆત કરી હતી. પરંતુ આજે આ કેફેમાં એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કેપ્સ કેફે પરના ફાયરિંગમાં…
- નેશનલ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: વાણિજ્ય મંત્રાલયની ટીમ ફરી વોશિંગ્ટન જશે…
નવી દિલ્હી: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. નવમી જુલાઈએ નવા ટેરિફનું અમલિકરણ થવાનું હતું. પરંતુ હવે આ…
- નેશનલ

પૂર્વોત્તરમાં પૂર રાહત: ભારતીય સેનાની માનવતાવાદી કામગીરી, ૩૮૦૦થી વધુને બચાવ્યા…
ગુવાહાટીઃ ભારતીય સેનાએ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ વિશાળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) અભિયાન શરૂ કર્યું છે. આ માહિતી આજે સત્તાવાર જણાવ્યું હતું. સેનાએ અત્યાર સુધીમાં સમગ્ર પ્રદેશમાં ૪૦ રાહત ટુકડીઓ તૈનાત કરી છે અને…









