- આમચી મુંબઈ

ડાબેરી અંતિમવાદ પર લગામ તાણતો વિશેષ સુરક્ષા ખરડો વિધાન પરિષદમાં મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદે પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે વિધાનસભામાં ગુરુવારે મંજૂર કરેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા ખરડાને શુક્રવારે વિધાન પરિષદમાં પણ મંજૂર કરવામાં આવ્યું હતું.વિધાનસભામાં આ ખરડાને મંજૂર કરવામાં આવ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ

દુબઈથી ડ્રગ્સ રેકેટ ચલાવતો મુસ્તફા ભારતમાં પ્રત્યાર્પણ: CBI અને મુંબઈ પોલીસની મોટી સફળતા
મુંબઈ/દુબઈઃ લાંબા સમયથી ફરાર અને વિદેશમાં રહીને ડ્રગ્સની દાણચોરી કરનાર માસ્ટરમાઈન્ડને આખરે મુંબઈ પોલીસે ઝડપી લીધો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડ્રગ્સની દાણચોરીના મુખ્ય આરોપી કુબ્બાવલા મુસ્તફાને દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈ અને ઈન્ટરપોલ શોધમાં હતા મુંબઈના કુર્લા…
- ટોપ ન્યૂઝ

મોહન ભાગવતના ’75 વર્ષ’ના નિવેદન અંગે RSSનો ખુલાસો: રાજકીય અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે 75 વર્ષની ઉંમર પછી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવાના નિવેદન અંગે રાજકારણમાં મોટી ચર્ચા જગાવી હતી, જ્યારે વિપક્ષી પાર્ટીએ પણ પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે,…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાની અભિનેત્રી ડેથ મિસ્ટ્રી: 9 મહિના પછી મળ્યો મૃતદેહ, હત્યાની શંકા
કરાંચી: ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એવા ઘણા અભિનેતા અને અભિનેત્રી છે. જેનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું છે. આવી ઘટનાઓમાં વધુ એક અભિનેત્રીના મૃત્યુનો સમાવેશ થયો છે. પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ એવી હુમૈરા અસગરનું તેના બંધ ઘરમાં મૃત્યુ થયું છે. તેનો…
- મનોરંજન

રાધિકા યાદવ મર્ડર કેસ: પિતાએ એક્ટર સાથેના અફેરની શંકામાં હત્યા કરી, શું છે હકીકત?
ગુરુગ્રામ: હરિયાણાની સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચારી મચી ગઈ છે. રાધિકાની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી છે. રાધિકાના રીલ બનાવવાના કારણે તેઓ નારાજ હતા. એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પરંતુ હવે રાધિકાના…
- આમચી મુંબઈ

રેલવેએ 800 સંસ્થાને ઓફિસ ટાઈમિંગ બદલવાનો કર્યો અનુરોધ, જાણો કેમ?
મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય ટ્રેનોમાં દિવસે દિવસે અસહ્ય ભીડ વધી રહી છે. તાજેતરમાં લોકલ ટ્રેનોમાં ભીડને કારણે દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. આવી સ્થિતિમાં પીક અવર્સ દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી…









