- આમચી મુંબઈ

પનવેલમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરીઃ મુંબઈ-ગોવા ટ્રેન વ્યવહાર પર અસર
મુંબઈ: હાર્બર લાઈનમાં આજે પનવેલ રેલવે સ્ટેશન નજીક બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે વ્યસ્ત મુંબઈ-ગોવા રૂટ પર રેલ સેવાઓ પ્રભાવિત થઇ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું . પનવેલ…
- મનોરંજન

પહલગામ હુમલા કરતાં પણ વધુ સર્ચ થઈ ‘કાંટા લગા’ ગર્લ શેફાલી ઝરીવાલા, શા માટે?
મુંબઈ: અનિશ્ચિતતા અને અણધારી આફતો વચ્ચે આખરે વર્ષ 2025 હવે પૂર્ણતાના આરે છે. નવા વર્ષની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષ દરમિયાન દેશ અને દુનિયામાં અનેક મોટા કાર્યક્રમો અને દુ:ખદ ઘટનાઓ બની, જેની તપાસ ગૂગલ સર્ચ પર વધારે…
- મનોરંજન

‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’નું ટ્રેલર રિલીઝ: આ કારણે સંજય મિશ્રા કરશે મહિમા ચૌધરી સાથે લગ્ન
મુંબઈ: થોડા સમય પહેલા 62 વર્ષીય અભિનેતા સંજય મિશ્રા અને 52 વર્ષીય અભિનેત્રી મહિમા ચૌધરીએ લગ્ન કરી લીધા હોવાની વાત સામે આવી હતી. બંને જણ વર-વધુના ગેટઅપમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. પાપારાઝી દ્વારા તેમના લગ્ન અંગે સવાલ પૂછાતા મહિમા…
- મનોરંજન

રણવીર-દીપિકા ગોવા મેરેજ ફંક્શનમાં લાલ રંગના આઉટફિટમાં, દીપિકાએ આપ્યો ‘ઓરી’ જેવો પોઝ!
ગોવા: એક તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો બીજી તરફ IFFI (ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)ની ઇવેન્ટ દરમિયાન કાંતારા ફિલ્મના દેવની કરેલી ટિપ્પણીને લઈને તેના પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે રણવીર સિંહ પોતાની પત્ની…
- નેશનલ

પુતિનની ભારત મુલાકાત વખતે રશિયન વિધાનસભ્ય અભય કુમાર ચર્ચામાં કેમ આવ્યા, બિહાર સાથે શું કનેક્શન ધરાવે છે?
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે, જેના કારણે નવી દિલ્હીમાં રાજકીય ગરમાવો છે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ અને વ્યાપાર કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.…
- ઇન્ટરનેશનલ

પુતિને PM મોદીના વખાણ કરીને કહ્યું મોદી દબાણ સામે ઝૂકનારા નેતા નથી…
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન પુતિન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે ત્યારે યુએસ દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…
- પુરુષ

જૂતે લે લો… પૈસે દે દો…!
કૌશિક મહેતા ડિયર હની,આપણે ત્યાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે. એમાં ઘણી બધી વિધિ થાય છે અને એની પાછળ લોજિક પણ હોય છે.મોટાભાગે ગોર મહારાજ આ વાત વર-કન્યાને કે અન્ય કોઈને સમજાવતા નથી. વિધિ જલદી પતાવી દેવાની લ્હાયમાં આ…
- પુરુષ

કોણ ઠર્યું ખરો વારસદાર?
નીલા સંઘવી પ્રતાપભાઈને ત્રણ દીકરા અને એક દીકરી. પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. ચારેય સંતાનોને પરણાવી- રાવી દીધાં હતાં. બધાં પોતપોતાની રીતે સુખી હતાં. ચારેય સંતાન પોતાના કામધંધા અર્થે અલગ અલગ શહેરમાં વસતા હતા. પ્રતાપભાઈ પોતાના ગામમાં જ…









