- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે
ભાણદેવ ગુણોની પ્રવૃતિનો હેતુ પુરુષનો ભોગ અને અપવર્ગ બને છે. પુરુષ ભોગમાંથી મુક્ત થયો છે અને તેની મુક્તિ પણ સિદ્ધ થઈ છે. તેથી ગુણો માટે કોઈ પુરુષાર્થ કરવાનો બાકી રહેતો નથી. આમ હોવાથી ગુણો પ્રતિપ્રસવ દ્વારા પોતાના કારણમાં-અવ્યક્ત પ્રકૃતિમાં લીન…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…
ડૉ. હર્ષા છાડવા વ્યક્તિત્વ (પર્સનાલિટી)ને આકર્ષક બનાવવા આત્મવિશ્વાસ, સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રભાવી સંચાર કૌશલને આંતરિક રીતે વિકસિત કરવું પડે છે. તેમ બાહ્ય વ્યક્તિત્વ (પર્સનાલિટી) માટે આકર્ષક શારીરિક ઊંચાઇનું મહત્ત્વ આજના યુગમાં વધુ જણાઇ રહ્યું છે. શારીરિક ઊંચાઇ (હાઇટ) એ વ્યક્તિના શારીરિક…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસઃ ત્વચાનો રંગ બદલી નાખતો રોગ વિટિલિગો…
રાજેશ યાજ્ઞિક વિટિલિગો (ઉચ્ચારણ `વિટ-ઇલ-આઇ-ગો’ ) જે પાંડુરોગ તરીકે પણ ઓળખાય છે. એ ત્વચાની એક એવી સ્થિતિ છે જેમાં તમારી ત્વચા તેનો રંગ અથવા રંગદ્રવ્ય ગુમાવે છે. આના કારણે તમારી ત્વચા તેના કુદરતી રંગ કરતાં હળવી દેખાય છે અથવા સફેદ…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડાઃ એસ્ટેટ પ્લાનિંગ ને વસિયતનામા વચ્ચે શું તફાવત?
મિતાલી મહેતા આજકાલ આપણે વસિયતનામા વિશે વાત કરી…તેની સાથે જોડાયેલો એક વિષય એસ્ટેટ પ્લાનિંગનો છે. આજે તેની વાત કરીએ.. એક પેઢી બીજી પેઢીને પોતાની ઍસેટ્સની સોંપણી કરે એને એસ્ટેટ પ્લાનિંગ કહેવાય. ન કરે નારાયણ ને પોતે અક્ષમ બની જાય એ…
- તરોતાઝા
મારું પોતાનું અર્થતંત્રઃ SIPને બનાવો Sincere Investment Plan
ગૌરવ મશરૂવાળા ટેલિવિઝન પરના મારા લાઇવ શોની વાત છે. પુણેથી રોશન નામની વ્યક્તિનો ફોન આવ્યો. એમણે પૂછ્યું કે દર મહિનાની 5,000 રૂપિયાની SIP ચાલુ રાખવી કે બંધ કરી દેવી. એમણે પોતાના કયા નાણાકીય લક્ષ્ય માટે SIP ચાલુ કરાવી હતી એવું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળથી કંપનીઓને ફાયદો, દેશને નહીં
ભરત ભારદ્વાજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના દીકરાઓના લાભાર્થે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કરાવી દીધું હોવાના આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. આ આક્ષેપો વચ્ચે ગડકરીએ સફાઈ ઠોકી છે કે, માં મગજ દર મહિને 200 કરોડ રૂપિયા કમાઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ
આજે પિતૃપક્ષનું દસમું શ્રાદ્ધ: પિતૃઓની આત્માની શાંતિ માટે મૃત્યુ બાદ પહેલુ શ્રાદ્ધ ક્યારે કરવું?
ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે 16 સપ્ટેમ્બરના પિતૃઓની યાદમા શ્રાદ્ધ કરવામાં આવે છે. આ સમય દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ જેવી વિધિઓ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે તેમ જ તેમના આશીર્વાદ…
- સ્પેશિયલ ફિચર્સ
‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે
નવી દિલ્હી: રેલવે ટિકિટનાં બુકિંગમાં થતા દુરુપયોગને રોકવા રેલવેએ મોટું પગલું લીધું છે. આવતા મહિનાથી ઑનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. પહેલી ઑક્ટોબરથી રિઝર્વેશન ખૂલ્યા બાદ પહેલી ૧૫ મિનિટ માત્ર એ લોકો જ ટિકિટ બુક કરી શકશે જેમનાં…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાન મેચથી PCBએ 1000 કરોડ કમાયાઃ સંજય રાઉતનો આરોપ
મુંબઈઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. રાઉતના મતે આ સટ્ટામાંથી 25,000 કરોડ રૂપિયા પાકિસ્તાન પહોંચ્યા…
- T20 એશિયા કપ 2025
હાર્યા પછી પાકિસ્તાનના કોચે શું આપ્યું હતું નિવેદન, કઈ રીતે બચાવ કર્યો?
દુબઈઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત્યા પછી ભારતમાં અનેક રાજકારણીઓની સાથે ક્રિકેટર્સે પ્રતિક્રિયા આપી હતી, જ્યારે પાકિસ્તાનના કોચે પણ બચાવ કરતા ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું હતું કે એશિયા કપ મેચમાં…