- ધર્મતેજ

ચિંતનઃ શ્રદ્ધા ને બુદ્ધિ
હેમુ ભીખુ એકલી બુદ્ધિ નાસ્તિકતાનું કારણ બની શકે અxને એકલી શ્રદ્ધા અંધશ્રદ્ધાનું બીજ બની શકે. શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચેનો સુમેળ આવશ્યક છે. એકલી બુદ્ધિ વ્યક્તિને અહંકારી બનાવી શકે, જ્યારે એકલી શ્રદ્ધા વ્યક્તિને નિર્માલ્ય બનાવી શકે. કાળા માથાનો માનવી શું ન…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ પ્રાણાયામને અંતે સંપ્રદાયનો અનુભવ થવો જોઈએ
ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ્રાણાયામનું સ્વરૂપ પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે: (1) પૂરકમાં શ્વાસ અંદર લેવામાં આવે છે. (2) આંતર કુંભક કે બહિર્કુંભકમાં શ્વાસને અંદર કે બહાર રોકવામાં આવે છે. (3) રેચકમાં શ્વાસ બહાર કાઢવામાં આવે છે. એ વાત સ્પષ્ટ…
- ધર્મતેજ

વિશેષઃ સૃષ્ટિના સર્જનથી વિસર્જન સુધી સર્વવ્યાપી આદ્ય શક્તિ…
રાજેશ યાજ્ઞિક શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. આપણા સનાતન ધર્મના પ્રત્યેક પર્વ એ માત્ર નાચ-ગાન અને ઉત્સવની પ્રવૃત્તિ નથી. પ્રત્યેક પર્વ સાથે એક ધાર્મિક-આધ્યાત્મિક વિશેષતા જોડાયેલી છે. શક્તિની આરાધના પણ માત્ર રાસ-ગરબા નથી. પણ એ આદિ શક્તિની ભક્તિ છે, જે…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ અહિંસા મોટું તપ
સારંગપ્રીત ગત અંકમાં વિધિવિધાનોની પ્રાસંગિકતા બતાવીને હવે કૃષ્ણ ભગવાન વિવિધ તપની ચર્ચા કરે છે. તેમાં શારીરિક તપમાં પ્રથમ અહિંસામય તપને સમજીએ.એક સમય હતો જ્યારે ભારતનાં ઘરોમાં અને ગુરુકુળોમાં ‘અહિંસા પરમો ધર્મ’ ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ’ જેવાં સૂત્રોનું ઉચ્ચારણ અને આચરણ થતું…
- ધર્મતેજ

માનસ મંથનઃ સહજ સંકોચ ને લજ્જા મા ચામુંડાનું રૂપ છે… નવરાત્રી આવી સમજ સાથે ઉજવીએ
મોરારિબાપુ या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिताम् |नमस्तस्यैः नमस्तस्यैः नमस्तस्यैः नमो नमः ॥ માર્કંડેય આદિ મુનિઓએ આ લજ્જારૂપ માને વખાણી છે. લજ્જા, મર્યાદા, શીલ, સ્વયં સ્વીકારાયેલી લક્ષ્મણરેખાઓ, દબાણથી નહીં. મીરાંએ નૃત્ય કર્યું હશે. આજે પણ કોઈ પણ નૃત્ય કરતું હશે, પણ…
- ધર્મતેજ

મનનઃ વર્ષની ચાર નવરાત્રી…
હેમંત વાળા સનાતની સંસ્કૃતિમાં નવ સંખ્યાનું આગવું મહત્ત્વ છે. તે વાસ્તવિકતા સ્વરૂપે, પ્રતીકાત્મક રીતે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક સત્ય તરીકે, ગૂઢ અર્થ ધરાવે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ; આ નવ ગ્રહ છે. શ્રવણ, કીર્તન,…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ H1-B વિઝા ફીમાં વધારો, અમેરિકાને નહીં પણ ભારતને જ નુકસાન
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં H1-B વિઝા આપવાની શરૂઆત કરી હતી. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અથવા જે વિષયોના નિષ્ણાત…
- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (22/09/2025): નવરાત્રીના પ્રથમ દિવસે તમારી રાશિનું રાશિફળ શું કહે છે? જાણો કઈ રાશિના જાતકોને આર્થિક ફાયદો થશે
તમારો આજનો દિવસ પ્રેમસંબંધો માટે બહુ સારો છે. વ્યવસાયિક પડકારોનો સામનો કરીને ઉત્પાદન ક્ષેત્રમાં સફળતા મળશે. આજે તમને આર્થિક સફળતા મળી શકે છે, તેનાથી તમને સંપત્તિમાં વધારો થાય તેવા નવા વિકલ્પ અજમાવવાની પ્રેરણા મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આજના દિવસે…
- સ્પેશિયલ ફિચર્સ

શું લોખંડના વાસણોમાં રસોઈ કરવાથી ખરેખર આરયન મળે છે? જાણો આ જૂની રસોઈ ટીપ્સમાં કેટલો છે દમ…
આપણા વડીલ ઘણી વખત આપણે સલાહ કરતા હોય છે કે જૂની રીત રીવાજોને ફોલો કરવા શરીર માટે સારા હોય છે. જોકે ઘણી વખત જૂના રીત રીવાજોને પાછળ છોડી આગળ વધવુ પણ સારુ પરિણામ આપે છે. આવી જુની રસોટી ટીપ્સમાં એક…
- નેશનલ

આવતીકાલથી વડા પ્રધાન મોદી પણ કરશે નવરાત્રી, ઉપવાસ માટે કોણ બન્યું પ્રેરણાસ્ત્રોત?
ગુજરાત સહિત દેશભરમાં મા શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના પર્વ માં અંબાની ઉપરાસનાનો સૌથી મોટો પર્વ છે. આ પર્વ દેશમાં ભરમાં ધૂમ ધામથી ઉજવાઈ છે. આ તહેવરામાં માતાની અનેક રૂપની પૂજા કરવામાં આવે…









