- ધર્મતેજ

ફોકસ : ભગવાન શિવની પ્રિય વસ્તુઓ…
નિધિ ભટ્ટ શ્રાવણ મહિનો શિવભક્તિનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ભોલેનાથની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે સૌથી ખાસ માનવામાં આવે છે,…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ : નાશવંત દેહનો આત્મા છે અવિનાશી…
ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ)(7) `વિવેકસાર’ (હિન્દી-વ્રજ) : મૂળભૂત રીતે અહીં કેન્દ્રમાં એકાંતિક ભક્તિની પ્રાપ્તિની પ્રાર્થના છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યથી ભાવસભર ભક્તિનું પ્રબોધન, શ્રીહરિનું મહાત્મ્ય પણ અહીં કેન્દ્રમાં છે. સંત-અસંતને વિવેકપૂર્વક ઓળખવાનો, ચિત્તમાંના ષડરિપુઓને નાથવાનો, લોભ, કામ, સ્વાદ, સ્નેહ…
- આમચી મુંબઈ

ચીઅર્સઃ મહારાષ્ટ્રમાં દારુની દુકાનોના નવા 328 લાઈસન્સ આપવાના અહેવાલ
મુંબઈ: લોકોના વિરોધને કારણે છેલ્લા પચાસ વર્ષથી રાજ્યમાં દારૂની દુકાનોના લાઇસન્સ પર જે પ્રતિબંધ હતો, તે હવે આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી હટાવવામાં આવશે. આ નિર્ણયના ભાગરૂપે નવી ૩૨૮ જેટલી દારૂની દુકાનને લાઇસન્સ આપવામાં આવશે અને આ નીતિથી છૂટક દારૂની દુકાનોની…
- ધર્મતેજ

ચિંતન -વિષયોના ચિંતનનું નિયંત્રણ…
હેમુ ભીખુ એમ કહેવાય છે કે, મનની અંદર વિચારો તથા ઈચ્છા સમાયેલી હોય, બુદ્ધિ સાથે નિર્ણયાત્મક શક્તિ જોડાયેલી રહે જ્યારે ચિત્તમાં સંસ્કાર અને મૂલ્યોને આધારિત ચિંતન તથા મનન માટેનાં આધાર સમાન કેટલીક છબીઓ અંકિત થયેલી હોય. મન એકવાર કાબૂમાં આવી…
- ધર્મતેજ

આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…
અનવર વલિયાણી એક ખૂબ માલદાર માણસ હતો. એને રાત્રે નિરાંતની નિંદર આવતી નહોતી. બહુ પ્રયત્નો કરી જોયા, પરંતુ ઊંઘ આવે નહીં. એવામાં ગામમાં એક સૂફી ઓલિયા આવ્યા. એ દરવેશ વિશે ચમત્કારી વાતો સંભળાતી હતી. એ સાંભળીને પેલા શ્રીમંતને પણ સંત…
- ધર્મતેજ

વિશેષ: શ્વાનનું પણ એક મંદિર છે, જાણો છો?
રાજેશ યાજ્ઞિક ભારત મંદિરોનો દેશ છે. હોય પણ કેમ નહીં? હજારો વર્ષ પુરાણી આસ્થા અને ભક્તિની પરંપરા આપણા દેશમાં છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધે જ શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાનાં મંદિરો આપણને જોવા મળે છે, પરંતુ તેમાંથી…
- ધર્મતેજ

ગીતા મહિમા: દિવ્ય ગુણોથી મોક્ષ!
સારંગપ્રીત ગત અંકમાં દયા ગુણની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ સમગ્ર દૈવી ગુણોથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે સમજાવી રહ્યા છે. સંસારમાં જયારે અવગુણો વધતા જાય તો આ સંસારનું ચિત્ર કાંઇક બને છે. અંધાધૂંધી, અરાજકતા, ખૂન-ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા,…
- ધર્મતેજ

અલખનો ઓટલો: ગુરુ ગમ પ્યાલા પિયા…
ડૉ. નિરંજન રાજ્યગુરુ અધ્યાત્મમાર્ગના પવાસી સંત, ભક્ત, જ્ઞાનીવેદાન્તી, યૌગિક ક્રિયાઓ દ્વા2ા સિદ્ધિ પાપ્ત કરી હોય એવા સિદ્ધ સાધક-યોગીઓ અને તત્ત્વચિંતક ઉપદેશકો દ્વારા રચાયેલા સંતસાહિત્યમાં સમગ્ર માનવજાતને સંસાર-વ્યવહાર વિશે બોધ કે ચેતવણી પણ આપવામાં આવી હોય છે. સંતોની વૈરાગ્ય પબોધક રચનાઓમાં…
- નેશનલ

પતિ-પત્નીની ગુપ્ત વાતચીતનું રેકોર્ડિંગ ‘પુરાવા’ તરીકે સ્વીકાર્ય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
નવી દિલ્હી: વૈવાહિક જીવનમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પતિ-પત્ની વચ્ચેની રેકોર્કિંગને પુરાવા માન્યા નહોતા. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતા હાઈ કોર્ટના ચુકાદાને અમાન્ય ગણ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના વિવાદોના મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું…









