- સ્પેશિયલ ફિચર્સ

આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.
નવરાત્રિનો મહાપર્વ શરૂ થઈ ગયો છે, નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો માં અંબાની આરાધના કરે છે, ભક્તો શક્તિને પ્રસંન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરે છે. આ નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર વ્રત રાખવું જ પૂરતું નથી, શરીરને હળવું અને ઉર્જાથી ભરપૂર…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…
ડૉ. હર્ષા છાડવા આધુનિક અને ઝડપી યુગમાં શારીરિક સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ફાસ્ટફૂડ જે જલ્દીથી બને છે. તેમ તેના સેવનથી શારીરિક વ્યાધિઓ પણ ફાસ્ટ થાય છે. ફાસ્ટફૂડમાં ન્યુટ્રીશન વેલ્યૂ હોતી નથી. તેથી તેમાં કોઇપણ જાતના ફાઇબર હોતા નથી.…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ વાળનું સૌંદર્ય હરી લેતો રોગ: એલોપેસિયા એરિયાટા…
રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે વ્યક્તિના સૌંદર્યમાં વાળ સૌથી વધુ મહત્ત્વના હોય છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ… તેથી વાળને લગતી કોઈ સમસ્યા હોય તો લોકો થોડા તણાવમાં આવી જાય છે. આમ તો, આપણા વાળ કેવા છે અને કેવા…
- હેલ્થ

પ્રોટીનથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધીને ગુમાવી રહ્યા છીએ પોષણ, કઈ રીતે બનાવાય દાળ ?
આજના આધુનિક યુગમાં આપણે સગવડ અને સ્વાદના કરાણે ઘણી વખત આરોગ્યની અવગણના કરીએ છીએ. ટેકનોલોજી ઉપયોગે રસોઈને સરળ બનાવી દીધી છે, પરંતુ શું આ સરળતા આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? ટેકનોલોજીના કારણે રસોઈમાં રાંધવામાં આવતી દાળમાં આપણે સામાન્ય ભૂલ કરીએ…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આ અગાઉ આપણે કિડની-મૂત્રાશય-પ્રોસ્ટેટને લઈને છૂટથી પેશાબ ન થવા અને અનિયમિત પેશાબની તકલીફો વિશે જાણ્યું. હવે જાણીએ બહુમૂત્રથી થતી મુશ્કેલી વિશે… સામાન્ય વ્યક્તિને રોજ 2 લિટર જેટલો પેશાબ થતો હોય છે, પરંતુ જો આથી વધારે પેશાબ થતો…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ નવરાત્રિમાં ખાસ ખવાય છે સાત્ત્વિક કુટ્ટુ કે કુટીનો દારો
શ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે ભાવિક ભક્તો માની આરાધનામાં મગ્ન બની જતાં હોય છે. શારદીય નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો ફરાળ, ફળાહાર કે ઉપવાસ કરવાનો આગ્રહ રાખે છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં મા દુર્ગા વિવિધ…
- તરોતાઝા

ફોકસઃ શું છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ?
અનુ આર. એક સમય એવો હતો જ્યારે હાઈ-એન્ડ ટેક્ની ગેજેટવાળી લાઇફસ્ટાઇલને ડ્રીમ લાઇફસ્ટાઇલ માનવામાં આવતી હતી. ઈન્ટરનેટ ઑફ થિંગ્સ આધુનિકતાનો પર્યાય હતો. આજે તો એ સ્ટેટસ સિમ્બલ નથી રહી. વર્તમાનમાં ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ ડ્રીમ સ્ટેટસ સિમ્બલ છે. આ એક પરિવર્તન…
- તરોતાઝા

મોજની ખોજઃ …ને હું માણસમાંથી લેખક બન્યો!
સુભાષ ઠાકર આજે મોજની ખોજનો પ્રથમ જન્મદિન. કોલમ શરૂ થઇ એ પહેલા…‘હેલ્લો નીલેશભાઈ? તંત્રી ઓફ મુંબઈ સમાચાર? ખુદ? પોતે? જાતે? પંડે?’‘હા, બોલોને ’‘બોલીશ નઈ, લખીશ. હું સુભાષ ઠાકર, સર આપના અખબારમાં મારે લેખક તરીકે ચમકવું છે.’‘હા પણ તમે તો બીજા…’…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી
ભાણદેવ યોગાભ્યાસ કષ્ટપ્રદ લાગે, વધુ પડતો થાક લાગે કે શરીરમાં કોઈ વિકૃતિ જણાય તો યોગાભ્યાસમાં કોઈ ભૂલ હોવાનો સંભવ છે અથવા શરીરનું સ્વાસ્થ્ય બરાબર નથી તેમ સમજવું. આવી સ્થિતિમાં જાણકારની સલાહ લેવી. જરૂર પડે તો થોડા સમય માટે યોગાભ્યાસ મુલતવી…









