- નેશનલ

જીએસટીમાં ઘટાડાથી ટ્રેનની ટિકિટ ભાડાં પર શું અસર થશે?
નવી દિલ્હીઃ ભારત સરકારે નવી જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને અમલી બનાવ્યા છે, ત્યાર બાદ જીવનજરુરી ચીજવસ્તુઓ સહિત ઓટોમોબાઈલ ક્ષેત્રની વસ્તુઓના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે ઈલેક્ટ્રિક સહિત અન્ય વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોની રીતસરની હોડ જામી છે, ત્યારે સૌને…
- મહારાષ્ટ્ર

મરાઠવાડાના આફતગ્રસ્ત વિસ્તાર માટે 10,000 કરોડની રાહતની માંગણી
મુંબઈ: કેન્દ્ર સરકાર મરાઠાવાડા માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરે એવી માંગણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કરી હતી. મરાઠવાડના અમુક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે મચાવેલા હાહાકારને કારણે મકાનો અને પાકને નુકસાન થયું છે. એક નિવેદનમાં ઉદ્ધવ…
- નેશનલ

આક્રમણકારોના અત્યાચારોથી હિન્દુઓની વસ્તી ઘટીને 30 કરોડ થઈ: યોગી આદિત્યનાથ
લખનઉઃ બારમી સદીમાં ભારતમાં હિન્દુઓની વસ્તી 60 કરોડ હતી, પરંતુ આક્રમણકારોના અત્યાચારના કારણે 1947માં દેશની આઝાદી સમયે તેમની સંખ્યા ઘટીને 30 કરોડ થઈ ગઈ હતી, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. યોગી આદિત્યનાથે આત્મનિર્ભર…
- નેશનલ

‘GEN-X, Y, Z’ અંગેના મનીષ તિવારીના નિવેદનને ભાજપે મરોડ્યું, પાછળથી કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હી: પાછલા વર્ષોમાં જેન-ઝી તરીકે ઓળખાતા યુવાનોએ કેટલાક દેશોમાં સરકાર બદલી નાખી છે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. યુવાનોનું આ વલણ દર્શાવે છે કે તેઓ કોઈ પણ સરકારની મનમાની કે ભ્રષ્ટાચાર જેવો વિશેષાધિકાર સ્વીકારવા માટે તૈયાર…
- નેશનલ

ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનો માટે NO ENTRY જ રહેશે, સરકારે ફરી વધાર્યો સમય
નવી દિલ્હી: આતંકવાદી હુમલા જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવા જેવી પાકિસ્તાનની કરતૂતોના કારણે ભારતે તેની સાથેના મોટા ભાગના વ્યવહારો તોડી નાખ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ જેવા કરારનો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાનના વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ…
- સ્પેશિયલ ફિચર્સ

શું ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ લેવી સુરક્ષિત છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું વિવાદીત નિવેદન
ગર્ભાવસ્થા એ માતા અને બાળક બંને માટે અનમોલ સમય હોય છે, આ સમય માતાએ પોતાની અને બાળકની તંદુસ્તી માટે ઘણી દવાઓ સેવન કરવું પડતું હોય છે. આ દવાઓમાં લગભગ પેરાસિટામોલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પેરાસિટામોલ હાલ ચર્ચાનો વિષય…
- સ્પેશિયલ ફિચર્સ

આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.
નવરાત્રિનો મહાપર્વ શરૂ થઈ ગયો છે, નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો માં અંબાની આરાધના કરે છે, ભક્તો શક્તિને પ્રસંન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરે છે. આ નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર વ્રત રાખવું જ પૂરતું નથી, શરીરને હળવું અને ઉર્જાથી ભરપૂર…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…
ડૉ. હર્ષા છાડવા આધુનિક અને ઝડપી યુગમાં શારીરિક સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ફાસ્ટફૂડ જે જલ્દીથી બને છે. તેમ તેના સેવનથી શારીરિક વ્યાધિઓ પણ ફાસ્ટ થાય છે. ફાસ્ટફૂડમાં ન્યુટ્રીશન વેલ્યૂ હોતી નથી. તેથી તેમાં કોઇપણ જાતના ફાઇબર હોતા નથી.…









