- મનોરંજન

ડિવોર્સની અફવા વચ્ચે હવે ગોવિંદા અને સુનિતાએ આ શું કર્યું જુઓ વીડિયો?
મુંબઈ: આજે ગણેશ ચતુર્થીનો પાવન પૂર્વ છે. દેશભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે બોલીવૂડના સ્ટાર્સના ઘરે પણ આ તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. આ વચ્ચે બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા ફરી એકસાથે જોવા મળ્યા…
- નેશનલ

પંજાબમાં સરકારે રજા જાહેર કર્યા પછી સ્કૂલ ચાલુ રાખી: 400 વિધાર્થી ફસાયા, બચાવ કામગીરી હાથ ધરી…
નવી દિલ્હી: ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદથી ઘણી જગ્યા પર જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે. પંજાબમાં આ વર્ષે વરસાદી મોસમે અનેક વિસ્તારોને તબાહ કર્યા છે.જેમાં શિક્ષણ વ્યવસ્થા પણ પ્રભાવિત…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, 800થી વધુ લોકોના મોત
ઇસ્લામાબાદ: ભારે વરસાદે પાકિસ્તાનમાં તારાજી સર્જી છે. પાકિસ્તાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરે દેશના આર્થિક અને રાજકીય પડકારોને વધુ ગંભીર બનાવ્યા છે. પાકિસ્તાનના ચાર મુખ્ય પ્રાંતો આ પૂરથી પ્રભાવિત થયા છે. આ કુદરતી આફતમાં 800થી વધુ લોકોએ જીવ…
- નેશનલ

જનશતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનામાંથી બચી: બેદરકારી બદલ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર સસ્પેન્ડ…
આગ્રાઃ ગણેશચતુર્થીના આજના તહેવારના દિવસે ભારતીય રેલવે મોટા અકસ્માતમાંથી ઉગરી ગયું હોવાના સમાચાર મળ્યા. જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટા અકસ્માતનો શિકાર થતા બચી ગઈ. અહેવાલ અનુસાર આ્ગ્રા ડિવિઝનમાં દિલ્હી જઈ રહેલી જનશતાબ્દી એક્સપ્રેસના લોકો પાઈલટે એ વખતે ટ્રેનને વાળી દેવામાં સફળ…
- નેશનલ

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત
પ્રવાસીઓને સાબરમતીથી કલોલ કડીની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે • સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ગાય- કૂતરા- કબૂતરના કેસ પણ કોર્ટમાં ગાજવા માંડ્યા.*શ્રાદ્ધમાં કાગડાની કાગવાસનો કેસ કદાચ કોર્ટમાં જાય તો નવાઈ નહીં. ગુજરાતમાં દારૂબંધીની મજા કોણ લે છે?*ગૂપચૂપ પીવાવાળા અને પોલીસ. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકપ્રિય થશે તો?*એને મારા જેવા જવાબ આપતાં નહીં આવડે.!…
- ઈન્ટરવલ

મગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?
વિઠ્ઠલ વઘાસિયા શિક્ષણ એ માનવજીવનનું સૌંદર્ય છે. શાળા એટલે જ્ઞાનનું મંદિર અને શિક્ષક એટલે માર્ગદર્શક, પરંતુ આજના યુગમાં દુ:ખદ વાત એ છે કે જે શાળા પ્રેમ, સહાનુભૂતિ અને સંસ્કારનું ધામ હોવી જોઈએ ત્યાં હિંસા, હત્યા અને ગુસ્સાના બનાવ વધી રહ્યા…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા! તૂ જહાં જહાં ચલેગા, તેરા ઘેટાં સાથ હોગા…
હેન્રી શાસ્ત્રી ગધેડા ઉપરાંત ઘેટું એક એવું પ્રાણી છે જે માનવજાતને અત્યંત ઉપયોગી હોવા છતાં એને જોઈતાં માન – સન્માન નથી મળતા. આ ચોપગા જનાવરના શરીર ઉપરના ઊનમાંથી કામળા અને ધાબળીઓ વગેરે ગરમ કપડાં બને છે. જોકે, આ પ્રાણી ગરીબડું…









