- ધર્મતેજ

વિશેષઃ દીપં જ્યોતિ નમોસ્તુતે…
રાજેશ યાજ્ઞિક પ્રકાશનું પર્વ દિવાળી હોય અને દીપક પ્રજ્વલિત ન કરીએ તો કેમ ચાલે? આપણે ત્યાં ધર્મના પ્રત્યેક વિધિ-વિધાનમાં દીપ પ્રાગટ્ય અવશ્ય હોય છે. આપણે ત્યાં દીપ પ્રાગટ્યનો સુંદર શ્ર્લોક છે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય,…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…
ડૉ. નિરંજન રાજ્યગુરુ ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી, નીરખ્યા તે રણછોડરાય રે… -ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0 દયા કરીને તમે દરશન દીધાં કોટિ સરિયાં કાજ રે,નેણે નીરખું ને હૈડે રે હરખું, વાલા લાગે હે વ્રજરાજ રે…ચતુર ભુજ પ્રભુ…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ પ્રાણાયામના અભ્યાસથી મગજની ને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) બીજી અનેક બાબતોની જેમ આ બાબતમાં પણ આ બધી ક્રિયાઓમાં પ્રાણાયામ શિરમોર સાધન છે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. પ્રાણના નિમ્નગામી પ્રવાહો વ્યક્તિને ભોગ તરફ ખેંચી જાય છે. એ જ પ્રાણના પ્રવાહો જ્યારે ઊર્ધ્વગામી બને…
- ધર્મતેજ

મનનઃ કાળી ચૌદશ
હેમંત વાળા દિવાળી એ તહેવારોનો સમૂહ છે. અમાસના દિવસને દિવાળી ગણવામાં આવે છે અને એના પછીના સુપ્રભાતથી નવું વર્ષ શરૂ થાય છે. દિવાળીના એક દિવસ પહેલાનો, મહાકાળીની ઉપાસના માટેનો દિવસ એટલે કાળી ચૌદશ. આમ તો આ મહિનામાં જ શક્તિની આરાધના…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: પાકિસ્તાનનો ધામા નાખીને પડેલા અફઘાનોથી છુટકારો શક્ય જ નથી
ભરત ભારદ્વાજ એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે અને પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કરી દીધું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર પાકિસ્તાનમાં…
- સ્પેશિયલ ફિચર્સ

ચોપડા પૂજન અને દિવાળીનું કનેક્શન ખબર છે, ના તો જાણી લો?
દિવાળી, ભારતનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. દીવાળી પ્રકાશ, દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો જ નહીં, પરંતુ આંતરિક…
- રાશિફળ

આજનું રાશિફળ (20/10/2025): આજે મેષથી લઈ મીન રાશિના જાતકોમાંથી કોને મળશે Good News, જાણી લો એક જ ક્લિકમાં…
આજે તમને તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે, જેનાથી તમે ખુશ થશો, પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં. નોકરિયાતો અને વ્યવસાયિકોએ આજે સાવધાની સાથે આગળ વધવું જોઈએ અને કોઈપણ રોકાણ ટાળવું જોઈએ. પરિવારના સભ્યો તરફથી કોઈ આશ્ચર્યજનક ભેટ…
- નેશનલ

ભારતમાં 2 નેનોમીટરની ચિપ્સ વિકસાવાઇ રહી છેઃ અશ્વિની વૈષ્ણવ…
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દિલ્હીમાં આયોજિત એક સમિટમાં પોતાની સાથે સ્વદેશી સેમિકન્ડક્ટર વેફરનું હથેળીના કદનું મોડેલ લાવ્યા હતા, જે ડિજિટલ ઉદ્યોગમાં વૈશ્વિક બજારના આગેવાનોને પછડાત આપવાની ક્ષમતા ધરાવે છે. સૌથી અગત્યનું વૈષ્ણવે કહ્યું કે ડેટા સાર્વભૌમત્વ ભૌગોલિક રીતે…
- નેશનલ

બિહાર સંગ્રામઃ ગિરિરાજ સિંહના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો, જાણો શું કહ્યું હતું
પટનાઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લઘુમતી સમુદાય પર કરેલી ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ પેદા થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને “નમકહરામ”ના મતોની જરૂર નથી. તેમણે આ ટિપ્પણી બિહારના અરવલ જિલ્લામાં એક જનસભાને સંબોધતા કરી હતી. બેગુસરાયના ભાજપ સાંસદે…









