- સ્પોર્ટસ

શાહરૂખ ખાન નિશાના પર: બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી મુદ્દે દેશભરમાં ભારે વિરોધ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટનું મેદાન રાજકીય અખાડો બની ગયું હોય તેમ લાગે છે. કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાં ખરીદતા જ વિરોધનો વંટોળ શરૂ…
- Uncategorized

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણોને કાયદેસર લીઝ આપવા મુખ્યમંત્રીને પત્ર, પૂર્વ MLA એ કરી માગ
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક ખનીજ ખનન અને ચોરીને કાયદેસર કરવા માટે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી. તેમણે ગેરકાયદેસર ખનીજ ખનનને કાયદેસર લીઝ આપી પરવાનગી આપવાની માગ કરી હતી, જેથી સરકારને રોયલ્ટીની…
- નેશનલ

98 ટકાથી વધુ ₹2000ની નોટો બેંકોમાં પરત ફરી, હજુ પણ આટલા કરોડ બજારમાં બાકી
ભારતીય રિઝર્વ બેંકે દેશના ચલણમાંથી ₹2000ના મૂલ્યની નોટો પાછી ખેંચવાની ઝુંબેશમાં મળેલી સફળતા અંગે મહત્વની માહિતી આપી છે. મે 2023માં શરૂ થયેલી આ પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હોય તેમ જણાય છે. RBIના તાજેતરના રિપોર્ટ અનુસાર,…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર નવો ‘ટેક્સીવે એમ’ કાર્યરત: વિમાનોની અવરજવર હવે થશે વધુ ઝડપી
CSMIAએ કાર્યક્ષમતા વધારવા અને ફ્લાઇટના વિલંબને ઘટાડવા માટે રેકોર્ડ સમયમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ)એ તેના હવાઈ માળખામાં મોટા અને જરૂરી સુધારા કર્યા છે. એરપોર્ટ પર તાજેતરમાં એક નવું ‘ટેક્સીવે એમ’ લોન્ચ કરવામાં…
- મનોરંજન

અન્ય વૉર ફિલ્મની એકદમ અલગ, મનમાં વિચારોનું યુદ્ધ શરૂ કરી દે છે
મુંબઈ: ભારતીય સિનેમામાં જ્યારે પણ યુદ્ધ અને દેશભક્તિની વાત આવે છે, ત્યારે પ્રેક્ષકોના દિલમાં એક અલગ જ જોશ જોવા મળે છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના તે વીર નાયક, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, જેમણે માત્ર 21 વર્ષની વયે દેશ માટે સર્વોચ્ચ…
- મહારાષ્ટ્ર

ધનંજય મુંડેને મોટી રાહત: પત્ની હોવાનો દાવો કરતી મહિલાની અરજી કોર્ટે ફગાવી
મુંબઈઃ પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત જૂથ)ના નેતા ધનંજય મુંડેની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ઉભો કરનાર વિવાદમાં તેમને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાની એક કોર્ટે બુધવારે (31 ડિસેમ્બર) પૂર્વ રાજ્ય મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે વિરુદ્ધ દાખલ…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટ પછી વન-ડે ક્રિકેટ ખતમ થઈ જશે? અશ્વિને વ્યક્ત કરી મોટી ચિંતા
ચેન્નઈઃ ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે 2027ના વર્લ્ડ કપ પછી જ્યારે ભારતના સૌથી મોટા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે ત્યારે વન-ડે ફોર્મેટનું અસ્તિત્વ અને સુસંગતતા જોખમમાં મુકાઈ શકે છે. વિજય…









