- નેશનલ

દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો
બેરહામપુરઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે એસઆઇઆર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. દેશભરમાં ગણતરી સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. મુખ્ય પ્રધાને ભાજપને ચેતવણી આપી હતી કે તે જે ડાળ…
- આમચી મુંબઈ

રાણીબાગમાં વધુ એક વાઘનું શંકાસ્પદ મૃત્યુ: વહીવટી તંત્ર સામે સવાલ
મુંબઈ: ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાણીબાગ તરીકે જાણીતા આ પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાઘના શંકાસ્પદ મૃત્યુની માહિતી મળ્યા બાદ હવે રુદ્ર નામનો વાઘ પણ અવસાન પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે.…
- નેશનલ

પુતિનની ભારત યાત્રા: ક્રેમલિને શેર કરી PM મોદી અને પુતિનની 24 વર્ષ જૂની ખાસ તસવીર
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને એક અનોખી રીતે બંને દેશોની મૈત્રી અને નેતાઓ વચ્ચેના સંબંધોની જૂની યાદોને તાજી થઈ છે. ક્રેમલિને…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ: 44 સાંસદે લખ્યો પત્ર
વોશિંગ્ટનઃ અમેરિકાના 44 સાંસદોએ વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન માટે તાત્કાલિક પ્રતિબંધો લગાવવાની માંગ કરી હતી. આ પત્ર ડેમોક્રેટના મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં…
- આમચી મુંબઈ

પનવેલમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરીઃ મુંબઈ-ગોવા ટ્રેન વ્યવહાર પર અસર
મુંબઈ: હાર્બર લાઈનમાં આજે પનવેલ રેલવે સ્ટેશન નજીક બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે વ્યસ્ત મુંબઈ-ગોવા રૂટ પર રેલ સેવાઓ પ્રભાવિત થઇ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું . પનવેલ…
- મનોરંજન

પહલગામ હુમલા કરતાં પણ વધુ સર્ચ થઈ ‘કાંટા લગા’ ગર્લ શેફાલી ઝરીવાલા, શા માટે?
મુંબઈ: અનિશ્ચિતતા અને અણધારી આફતો વચ્ચે આખરે વર્ષ 2025 હવે પૂર્ણતાના આરે છે. નવા વર્ષની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષ દરમિયાન દેશ અને દુનિયામાં અનેક મોટા કાર્યક્રમો અને દુ:ખદ ઘટનાઓ બની, જેની તપાસ ગૂગલ સર્ચ પર વધારે…
- મનોરંજન

‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’નું ટ્રેલર રિલીઝ: આ કારણે સંજય મિશ્રા કરશે મહિમા ચૌધરી સાથે લગ્ન
મુંબઈ: થોડા સમય પહેલા 62 વર્ષીય અભિનેતા સંજય મિશ્રા અને 52 વર્ષીય અભિનેત્રી મહિમા ચૌધરીએ લગ્ન કરી લીધા હોવાની વાત સામે આવી હતી. બંને જણ વર-વધુના ગેટઅપમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. પાપારાઝી દ્વારા તેમના લગ્ન અંગે સવાલ પૂછાતા મહિમા…









