- આમચી મુંબઈ
લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના મુસાફરી કરતા હોય તો ચેતી જજો!
મુંબઈઃ લોકલ ટ્રેનમાં વધતા ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વધતા ગુનાના નિયંત્રણ માટે ફર્સ્ટ ક્લાસના કોચમાં ચેકિંગ કરવાનું શરુ કર્યું છે, તેનાથી ખુદાબક્ષોમાં ડરનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકલ ટ્રેનના…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના હુમલાથી વધારે નુકસાન થયું: પહેલી વાર ઈરાને સ્વીકાર્યું
તહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાને પણ કતાર ખાતેના અમેરિકન એરબેઝ પર જવાબી હુમલો કર્યો હતો, જેનાથી અમેરિકાને તો કોઈ નુકસાન થયું…
- આમચી મુંબઈ
પુણેના ભાજપ પદાધિકારી પર છેડતીનો ગુનો નોંધાયો, રાજીનામું આપ્યું
પુણે: પુણેના એક ભાજપ નેતા વિરુદ્ધ એક મહિલા પોલીસ કર્મચારી સાથે છેડતી કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પ્રમોદ કોંધરે ભાજપના શહેર એકમના મહાસચિવએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, એમ તેમના વરિષ્ઠ સાથીએ જણાવ્યું હતું. આ ઘટના સોમવારે શનિવારવાડા…
- નેશનલ
CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, કોને મળશે તક?
નવી દિલ્હી: નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. પોતાના સંતાનોની પરીક્ષાને લઈને માતા-પિતા પણ ચિંતામાં રહેતા હોય છે, પરંતુ હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં…
- ઇન્ટરનેશનલ
Iran Vs Israel: નેતન્યાહુનો ‘વિજય’નો દાવો, ઇરાનના પરમાણુ મથકો ધ્વસ્ત!
જેરુસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ૧૨ દિવસ સુધી ચાલેલા ઓપરેશન અમ કલાવીએ ઇતિહાસ રચ્યો હોવાની ઘોષણા કરી હતી. આ અભિયાનમાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો, નતાન્ઝ ઇસ્ફહાન અને અરાક પર હુમલો કર્યો હતો. આ…
- સ્પોર્ટસ
સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!
મુંબઈઃ દેશની પહેલી અને સૌથી મોટી ટેનિસ-બોલ T10 ક્રિકેટ લીગ – ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ તેની ત્રીજી સીઝન પહેલા એક મોટી જાહેરાત કરી છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હવે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક બનશે. આ નવી ટીમને ISPLમાં…
- કચ્છ
સૌરાષ્ટ્ર પછી કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો ક્યાં આવ્યો?
ભુજ: ભૂકંપ ઝોન-5માં સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના 24 વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. 2001માં આવેલો ભૂકંપ સૌને યાદ છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાતા રહે છે. ત્યારે આજે પણ ભચાઉ પાસે ભૂકંપનો આચકો અનુભવાયો હતો.…
- નેશનલ
ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું
નવી દિલ્હી: 25 જૂન 1975ના રોજ ભારતમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે દેશમાં કટોકટી લાદી હતી. જોકે તેની પાછળ તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી જવાબદાર હતા. પોતાની સત્તા બચાવવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. જેનાથી લોકશાહી અને બંધારણના મૂલ્યોનું…
- મનોરંજન
‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી એક શો વખતે થઈ ગર્ભવતી અને રજાના 10મા દિવસે પુત્રીનો જન્મ
ટીવી ઇન્ડસ્ટ્રીની આ લોકપ્રિય અભિનેત્રી શોની વચ્ચે જ ગર્ભવતી થઈ હતી અને રજા પર ગયાના 10મા દિવસે તેણે પુત્રીને જન્મ આપ્યો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં, પરંતુ ‘ભાભીજી ઘર પર હૈ’માં ગોરી મેમનું પાત્ર ભજવનાર વિદિશા શ્રીવાસ્તવ છે. તાજેતરમાં વિદિશાએ…