- નેશનલ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી વિશ્વ સ્તબ્ધ: બ્રિટન સહિત અનેક દેશોએ વ્યક્ત કરી સંવેદના
બ્રસેલ્સ/માલે: ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે ક્રિકેટર્સ થયા વ્યથિતઃ સોશિયલ મીડિયા પર યુસુફ પઠાણથી લઈને હરભજન સિંહે શું કહ્યું? જાણો
અમદાવાદ: એર ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં સર્જાયેલી મોટી દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ પોતાની સંવેદના વ્યક્ત કરવાની સાથે ભારતીય ક્રિકેટર્સે પણ આ દુર્ઘટના…
- મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 242 મુસાફર સવાર હતા. પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું એ સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન અને રેસિડેન્ડ ડૉક્ટર્સની હોસ્ટેલ હતી, જેથી મોટી જાનહાનિ થઈ છે. સમગ્ર દેશને હચમચાવી…
- અમદાવાદ
રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરુ કર્યો
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂન, 2025ના રોજ બપોરે 2 વાગ્યે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું, જે લંડન-ગેટવિક જઈ રહ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચિંતા ફેલાવી છે. રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ…
- અમદાવાદ
અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું, IGP કમ્પાઉન્ડ નજીક અતુલ્યમ હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાએ શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે, કારણ કે ક્રેશ સ્થળે…
- લાડકી
મુખ્બિરે ઈસ્લામ : લાખ દુ:ખો કી એક દવા: અલ્લાહ રસૂલ અને કયામત પર ઇમાન
ઇલાહી કિતાબ; ઇશ્વરીય ગ્રંથ કુરાનમાં જગતકર્તા કહે છે કે, હું અલ્લાહ છું અને બધા જ બાદશાહોનો બાદશાહ છું.'બધા દુન્યવી સમ્રાટોના દિલ મારા કબ્જામાં છે, તેથી યાદ રાખો કે,’`જયારે મારા બંદા મારી ફરમાબરદારી, આજ્ઞાઓનું પાલન કરે છે ત્યારે હું દુન્યવી બાદશાહોનું…
- લાડકી
‘યે સભી ગાલિયાં મા-બહેનસે હી ક્યો બની હૈ…?’
ગુલઝાર સાહેબની થોડાં વર્ષો પૂર્વે આવેલી `હુતુતુ’ નામક ફિલ્મમાં બળવાખોર નાયિકા તબ્બુ એક સંવાદ બોલે છે: -`યે સભી ગાલિયાં મા-બહેનસે હી ક્યો બની હૈ…?’ એક જ લાઈનના આ સંવાદમાં ગુલઝાર સા’બે આજના સમાજમાં નારીની પરિસ્થિતિનો ચિતાર ખડો કરી દીધો છે.…
- મનોરંજન
પ્રિયંકા ચોપડાએ 835 કરોડના બજેટની આ ફિલ્મને નકારી?
મુંબઈ: હોલિવૂડ સહિત બોલિવૂડમાં પોતાની અદાથી અનોખી ઓળખ ઊભી કરનાર લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા પાછલા ઘણા સમયથી મોટા પદડાથી દૂર હતી. જ્યારે હવે તે ફરી એક વખત પોતાની આગવી અદા પાથરવા માટે મોટા પડદા પર કમબેક કરવાની તૈયારીઓ કરી રહી…