- નેશનલ

ટેરિફનો ઝટકો છતાં 2038 સુધીમાં ભારત બનશે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, કઈ રીતે?
નવી દિલ્હીઃ ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગ (ઈવાય)ના તાજેતરના રિપોર્ટ ‘ઈવાય ઇકોનોમી વોચ’માં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારત 2038 સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. ભારતનો મજબૂત આર્થિક પાયો, યુવા વસ્તી અને શિસ્તબદ્ધ નાણાકીય નીતિને…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર ‘ગુનાખોરી’નો રાફડો ફાટ્યો: ગુજરાતના શું હાલ છે, જાણો?
મુંબઈ/નાગપુરઃ રેલવે સ્ટેશનોની આસપાસના પરિસરમાં ગુનાઓ અટકાવવા માટે રેલવે પ્રશાસન એક્ટિવ થઈને કોશિશ કરે છે, પરંતુ અમુક કેસમાં રેલવેને ગુના ઉકેલવામાં મુશ્કેલી પડે છે. દેશમાં અમુક શહેરોમાં તો રેલવે સ્ટેશનની હદમાં બનનારા ગુનાનું પ્રમાણ પણ ચોંકાવનારું છે. હાલમાં ઉપલબ્ધ નેશનલ…
- આમચી મુંબઈ

ગણેશોત્સવમાં ઠાકરે ભાઈઓનું મિલન અને શિંદે-નાર્વેકરની અણધારી મુલાકાતથી રાજકારણમાં હલચલ
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન રાજ્યમાં રાજકીય સમીકરણો નવો વળાંક લઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે ગણેશોત્સવના પહેલા દિવસે ભાઈ રાજ ઠાકરેના ઘરે મુલાકાત લીધી. ઘણા વર્ષો પછી, આ બંને પરિવારો એક જ ફ્રેમમાં જોવા મળ્યા.…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: નાંદેડમાં 2200થી વધુ લોકોનું સ્થળાંતર, લાતુરમાં રસ્તા અને પુલ બંધ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ અને લાતુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 2200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવી અધિકારીઓએ માહિતી આપી હતી કે મુખેડ, કંધાર અને નાયગાંવના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ (115 મિલીમીટર)…
- નેશનલ

સંભલ સમિતિએ યોગીને રિપોર્ટ સોંપ્યોઃ 450 પાનાના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા
લખનઉ: ગયા વર્ષે સંભલમાં થયેલા રમખાણો બાદ રચાયેલી સમિતિના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સમિતિએ આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આ અહેવાલ સુપરત કર્યો હતો. નવેમ્બર ૨૦૨૪માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણો પછી રચાયેલી ન્યાયિક સમિતિએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને…
- મહારાષ્ટ્ર

માનવ સાંકળથી ‘ગણપતિ’! સાતારાના 500 વિદ્યાર્થીએ સર્જ્યો અનોખો રેકોર્ડ
સાતારાઃ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. હાલ મહારષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ગણરાયાની જાતજાતની સુંદર પ્રતિમાઓ જોવા મળી રહી છે. ત્યારે સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં આવેલા મલકાપુરમાં એક અનોખી વિશાળકાય પ્રતિમા જોવા મળી. ગણેશોત્સવ નિમિત્તે…
- મહારાષ્ટ્ર

ફડણવીસ બ્રાહ્મણ છે એટલે એમની ટીકા થાય છે?’ બાવનકુળેના સવાલથી રાજકારણ ગરમાયું
નાગપુર: મરાઠા અનામત માટે આંદોલનકારી મનોજ જરાંગેએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટીકા કરી છે કે ‘દેવેન્દ્ર ફડણવીસે અમારી પીડા સમજવાની જરૂર છે. અમને આશા છે કે દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ પ્રદર્શનકારીઓને મુંબઈના આઝાદ મેદાનમાં જતા અટકાવશે નહીં અને ગરીબોની…
- ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: કિવ પર મિસાઈલ હુમલો, યુરોપિયન યુનિયનની બિલ્ડિંગ નિશાના પર, 14ના મોત
કિવ/મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ-સમજૂતીના બદલે દિવસે દિવસે યુદ્ધ વકરી રહ્યું છે, જેમાં કિવ પર રશિયાએ મોટો હુમલો કર્યો હોવાના સમાચાર છે. રશિયાએ કિવ પર કરેલા મિસાઈલ એટેકમાં યુરોપિયન યુનિયનની બિલ્ડિંગને નિશાન બનાવી છે, જેમાં મોટી જાનહાનિ થઈ છે.…









