- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : યમનમાં નિમિષા બચી જાય તો મોટો ચમત્કાર ગણાય
-ભરત ભારદ્વાજ યમનની જેલમાં 2018થી સબડી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈ ને બુધવારે ફાંસી થવાની હતી પણ નિમિષાનાં નસીબ જોર કરતાં હશે એટલે ફરી એક વાર ફાંસીની સજા મુલતવી રહી છે. નિમિષાને મળેલી રાહત કામચલાઉ છે પણ તેના…
- લાડકી

મહારાષ્ટ્રના એક નાના શહેરમાં એક કર્મઠ ગુજરાતીની જાણવા જેવી પ્રેરક કથા
નીલા સંઘવી હમણાં મુંબઈમાં ભાષાનો વિવાદ વકર્યો છે. ધર્મને નામે વિવાદ થતાં જોયાં છે. હવે ભાષાને મામલે વિવાદ અને ફક્ત વિવાદ નહીં, મારામારી અને ગુંડાગીર્દી સુધી વાત પહોંચી જાય છે. આ વાત આજે હું એટલા માટે કરી રહી છું કે…
- મનોરંજન

શું રણવીરની ફિલ્મ સાથે ક્લેશ કલેક્શથી ડર્યા પ્રભાસ? ધ રાજા સાબની ફરી એક વખત રિલીઝ ડેટ પોસ્ટપોન
મુંબઈ: બાહુબલી ફિલ્મથી ફેમસ થનારા પ્રભાસની ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વચ્ચે તેની આગામી ફિલ્મ ધ રાજા સાબની રિલીઝ ડેટ પાછળ જવાથી ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની ધુરંધર પણ બોક્સ ઓફિસ પર રિલીઝ…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!
અનવર વલિયાણી એક જાણીતી કહેવત છે કે, ‘દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા…!’ આ કલામ-વાક્યને સાર્થક કરતો ઈસ્લામી શાસન સમયનો એક પ્રસંગ આજના નયા દૌરમાં પણ જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર બની રહેવા પામે છે: ખિલાફત-સત્તાસ્થાને નેક દિલ સિરાજુદૌલા…
- લાડકી

બાળક ના થવા માટે જવાબદાર કોણ?
કૌશિક મહેતા ડિયર હની, દામ્પત્ય જીવનમાં સંતાનનું આગમન એક અવસર હોય છે. આનંદની ઘટના હોય છે. બાળક થાય એ માટે માણસ શું નથી કરતો. કોઈને બાળક ના થતું હોય તો માનતા રાખવામાં આવે છે. ડોક્ટરથી માંડી દોરાધાગા સુધીના ઉપાયો લોકો…
- નેશનલ

જંગલ મે ચુનાવ આનેવાલા હૈઃ નીતિશ સરકારે ફ્રી વીજળીની રેવડી જાહેર કરી
પટના: હિન્દી ભાષાના જાણીતા કવિ અશોક ચક્રધરની કવિતા જંગલ મે ચુનાવ આનેવાલા હૈ, દર ચૂંટણીએ યાદ આવે છે. પાંચ વર્ષ જનતાના ખબરઅંતર ન પૂછતા રાજકીય પક્ષો ચૂંટણી આવે કે તરત ભેટસોગાદોના નામે મતદારોને રીઝવવાની રીતસરની દોડ લગાવે છે. હવે બિહારની…
- લાડકી

ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?
-ઝુબૈદા વલિયાણી મનુષ્ય પણ એક પશુ જ છે. વાનરમાંથી મનુષ્ય બન્યો હોવાનું કહેવાય છે. વાનર જાતિઓમાં શક્તિશાળી નરવાનર અન્ય નરવાનરોને તગેડીને ટોળીમાંની માદા વાનરો પર પ્રજોત્પત્તિનો અધિકાર મેળવે છે. ટૂંકમાં નરવાનરો બહુપત્નીક હોય છે. પશુ અવસ્થામાં પુરુષ પણ બહુપત્નીક હોવો…
- લાડકી

ફોકસ પ્લસ : સ્ટ્રેચમાર્કને પણ સ્વીકારો…
-નીલોફર કવિતાએ જ્યારે પોતાનું વજન ઓછું કરવા માટે જિમમાં પરસેવો રેડયો અને 80 કિલો વજન ઓછું કરીને 50 કિલો કર્યું ત્યારે તેના શરીરમાં ઘણું પરિવર્તન થઈ ચુકયું હતું. તેેમાં સૌથી મોટું પરિવર્તન હતું તેના પેટ પરના સ્ટ્રેચમાર્ક. જેના પર તેણે…









