- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?
ભરત ભારદ્વાજ બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા રામ રહીમ છાસવારે જેલમાંથી બહાર આવ્યા કરે છે ને આસારામને માંડ કોર્ટે પાછા જેલભેગા કર્યા છે ત્યાં હવે બીજા એક કહેવાતા સાધુ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા છાપરે ચડીને પોકારી છે. ચૈતન્યાનંદ સ્વામી ધર્મનો ધંધો તો…
- મનોરંજન

‘અમર સિંહ ચમકીલા’ એમી એવોર્ડ માટે નોમિનેટ: દિલજીત દોસાંજને મળ્યું ‘બેસ્ટ એક્ટર’ નોમિનેશન
મુંબઈ: થોડા મહિના પહેલા નેટફ્લિક્સ પર પંજાબના ‘રોક એન્ડ રોલ’ કિગ કહેવાતા અને કદાચ સૌપ્રથમ સુપરસ્ટાર ગાયક કહી શકાય તેવા અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મ રિલીઝ થઇ હતી. દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપડાએ આ ફિલ્મમાં પોતાનું…
- નેશનલ

વસિયતનામું કેમ બનાવવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? સંજય કપૂરની સંપત્તિના વિવાદે આપી મોટી શીખ
નવી દિલ્હી: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયા બાદ હવે તેમની સંપત્તિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. સમાયરા અને કિયાને પિતા સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા સચદેવ પર તેમનું વસિયતનામું છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ તેમણે…









