- નેશનલ
કેદારનાથ ધામ પાસે ક્રેશ થયું હેલિકોપ્ટર, 5થી વધુના મોતની આશંકા…
ઉત્તરાખંડ: જૂન મહિનામાં દુર્ઘટનાઓ ટળવાનું નામ લઈ રહી નથી. અમદાવાદ વિમાન દુર્ઘટનાને હજુ ત્રણ દિવસ પણ પૂરા થયા ન હતા. એવામાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. રવિવારની વહેલી સવારે કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર…
- ઉત્સવ
કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…
-વિજય વ્યાસ 241 પ્રવાસી સહિત કુલ 275 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો એવી સ્તબ્ધ કરી મૂકે એ ‘ડ્રીમલાઈનર’ બોઈંગના હવાઈ અકસ્માતે અનેક પરિવારનાં ડ્રીમ- સપનાંને વેર-વિખેર કરી નાખ્યા છે ત્યારે આ દુર્ઘટનાની આસપાસનો માહોલ એક તમાશો ન બની જાય એની સાવચેતી…
- નેશનલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવથી શું ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતો વધશે?
નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો લશ્કરી સંઘર્ષ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે. આ યુદ્ધની અસર માત્ર રાજકીય અને લશ્કરી ક્ષેત્રો સુધી જ નથી, પરંતુ તેની સીધી અસર વૈશ્વિક તેલ બજારો અને ભારત જેવા દેશોના અર્થતંત્ર પર…
- ઇન્ટરનેશનલ
મધ્ય પૂર્વમાં તણાવ: IDFએ તેલ અવીવને નિશાન બનાવતા રોકેટ લોન્ચરનો નાશ કર્યો…
તેલ અવીવ: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, જેમાં ઇઝરાયલે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા તીવ્ર કર્યા છે. ઇરાને પણ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલના તેલ અવીવ શહેરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ…
- અમદાવાદ
વિજય રૂપાણીએ બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી, પણ વિધિના લેખ ન ટાળી શકાયા…
અમદાવાદ: ગુજરાત સહિત દેશની નજર અત્યારે અમદાવાદમાં બનેલ વિમાન અકસ્માત પર ટકી રહી છે. કેમ કે, આ વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી માનવામાં આવી રહી છે. એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાની સાથે મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. એર ઈન્ડિયાના 787-8…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: વિશાલે ઈન્દોરમાં ત્રણ મહિના માટે બુક કરાવ્યો હતો ફ્લેટ
ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસમાં પોલીસને સતત નવી માહિતી મળી રહી છે. આ કેસ પૂર્વથી પશ્ચિમ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં રાજાની હત્યા માટે ઘડાયેલા કાવતરામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ન્હાવામાં માતમઃ ગામની પહેલી છોકરી હતી મૈથિલી જે આકાશમાં ઉડવા ગઈ હતી અને…
નવી મુંબઈ: અમદાવાદમાં બનેલી કરૂણ ઘટના બાદ ગુજરાત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. 12 જૂનના અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયેલી ફ્લાઈટ આંતરિક ખામીઓના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં 12 ક્રૂ મેમર સહિત 242 લોકો સવાર હતા.…
- મનોરંજન
આલોક પાંડેને સુશાંત સિંહ રાજપૂતનો આવ્યો હતો મસેજ, જાણો શું લખ્યું હતું
મુંબઈ: બોલીવૂડ સુપર સ્ટાર સુશાંત સિંહ રજપૂતની આજે પાંચમી પુણ્યતિથિ છે. તેઓ પોતાનું કરિયાર નાના પડદાથી શરૂ કર્યું હતુ. જે બાદ તેને બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી હતી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ‘કાઈ પો છે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘MS ધોની: ધ…