- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આવો, રિવેમ્પ કરીને બનાવીએ ગુજરાતી ભાષાને બ્રાન્ડ…
સમીર જોશી વર્ષે કેટલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો અને નાટકો આવે છે? બીજા શબ્દોમાં કેટલા લોકો ગુજરાતી નાટકો અને ફિલ્મો જોવા જાય છે? કેટલા ગુજરાતી પુસ્તકો વેચાય છે અને વંચાય છે? કેટલી ગુજરાતી શાળાઓ સફળતાપૂર્વક મુંબઈમાં ચાલે છે? ગુજરાતમાં અંગ્રેજી અને…
- ઉત્સવ

હેં… ખરેખર?! જહાં નહાના મના હૈ!
પ્રફુલ શાહ દુનિયા આખી આધુનિકતાને રવાડે ચડીને પોતાની અતિ સુંદર પરંપરાને ઝડપભેર દફનાવી રહી છે. આવામાં ઘણાં આદિવાસી સમુદાયો પોતાના રિવાજ, પરંપરા અને સંસ્કૃતિનું જીવની જેમ જતન કરે છે. બહુ ભણેલાગણેલા ન હોવા છતાં પોતાની પરંપરા માટે લડવું પડે એટલી…
- નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પછી એક ખામીઓ આવી રહી છે. આજે અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી બીજી ઘટના ઘટતા રહી ગઈ છે. દિલ્હીમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં આગ લાગવાના સંકેતો મળ્યા હતા. જેને લઈને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું…
- નેશનલ

10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, પરીક્ષા વિના રેલવે કરી રહ્યું ભરતી, જાણો વિગતો…
નવી દિલ્હી: ભારતીય રેલવે સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ વર્ષ 2025-26 માટે 2,865 અપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની વિશેષતા એ છે કે અહીં કોઈ…
- ઉત્સવ

વાર- તહેવાર : તિબેટમાં બૌદ્ધ દેવતા કેવી રીતે બન્યા ગણપતિબાપ્પા?
દિક્ષિતા મકવાણા ગણપતિદાદા એક એવા આપણા દેવ છે,જેને જાતભાતના રૂપે-સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. એ બધા જ સ્વરૂપે એના ભક્તોને બડા પ્યારા લાગે! મહારાષ્ટ્ર સહિત અનેક દેશ વિદેશમાં ગણેશ ઉત્સવ ગયા સપ્તાહથી શરૂ થયો છે. ગણપતિની ઓળખ ફક્ત ભારત પૂરતી…
- ઉત્સવ

ટૂંકુ ને ટચઃ ઈ-પાસપોર્ટ ને સામાન્ય પાસપોર્ટ વચ્ચે શું તફાવત?
ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ જેવો મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ શામેલ છે. આજના યુગમાં પાસપોર્ટ ફક્ત વિદેશ મુસાફરીનું સાધન નથી પણ તમારી ઓળખ અને સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજ પણ છે. જ્યારે પણ…
- અમદાવાદ

હવે ગૂગલને બદલે ફેમિલી ડૉક્ટર બની ગયું છે AI : જાણો એક્સપર્ટ શું ચેતવણી આપી રહ્યા છે?
અમદાવાદ: ટેકનોલોજી આગળ વધતા માણસની કોઈ નિષ્ણાતની જરૂર પડતી નથી. આંગળીના ટેરવે બધી માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. એમા પણ જ્યારેથી AIનો આવેશકાર થયો છે, ત્યારથી જીવન જરૂરીયાતના મોટાભાગના કામ માટે AI પર આધારી રાખીએ છીએ. પછી ભલે તે કોઈ…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હૂતીના વડા પ્રધાનનું થયું મૃત્યુ, યમનમાં વધ્યો તણાવ
સના: છેલ્લા 4 મહિનાથી ઇઝરાયલ અને યમન વચ્ચે યુદ્ધ છેડાયું છે. જેની શરૂઆત હૂતી આંદોલન દ્વારા કરવામાં આવી હતી. 4 મે 2025ના રોજ યમનના હૂતી આંદોલન દ્વારા ઇઝરાયલના તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઈલ છોડીને હુમલો કર્યો હતો. જેનો ઇઝરાયલે જડબાતોડ…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?
જયેશ ચિતલિયા શૅરબજારમાં શ્રીગણેશ કયારે કરાય? શ્રી ગણેશજીના નામ સાથે આપણે જેમ દરેક શુભ કાર્યનો આરંભ કરીએ છીએ તેમ શેરબજારમાં રોકાણનો પ્રારંભ કોઈ પણ સમયે થઈ શકે છે. અલબત, આપણો આ અભિગમ લાંબા ગાળાનો હોવો જોઈએ. શેરબજારમાં પ્રવેશવાનો કોઈ સમય…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…
રાજ ગોસ્વામી ભારતમાં બોડીગાર્ડને કોઈએ `ફેમસ’ બનાવ્યા હોય તો એ છે એક્ટર સલમાન ખાન. પોતાની અંગત સુરક્ષામાં શેરા નામનો બોડીગાર્ડ એટલો જ જાણીતો છે જેટલો એક્ટર પોતે. એમ તો વડા પ્રધાન મોદીથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુધી દરેક વીવીઆઈપી લોકોના…









