- ઉત્સવ

ઝબાન સંભાલ કે : ચિત્તલના પાદર જેવું ઉજ્જડ…
હેન્રી શાસ્ત્રી વર્ષો પહેલા ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં શિહોર હતી. ગોહિલરાજ અખેરાજજીનો એકનો એક સોળ વર્ષનો દીકરો અને શિહોરનો યુવરાજ વખતસિંહ ગોહિલ હતો જેને ઈતિહાસ ‘આતાભાઈ’ના હુલામણા નામથી ઓળખે છે. એક વૃદ્ધે આતાભાઈને રડમસ ચહેરે ફરિયાદ કરી કે ‘મારી પરણેલી…
- ઉત્સવ

વાચકની કલમે: કૃષ્ણ ને રાજનીતિ…
હિમ્મતલાલ પ્રભુદાસ ભૂતા `કાજલકી કોઠરી મેં કૈસો ભી સયાનો જાય. કાજલ કો ડાઘ ભાઈ લાગે રે લાગે’ આ ઉક્તિ રાજનીતિને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. રાજનીતિ એ ધર્મની વિરુદ્ધ દિશા છે. જિંદગીમાં એટલે કદાચ ગૌતમ બુદ્ધ અને મહાવીર જેવા પ્રજ્ઞપુરુષોએ…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : મદદ કરવા જતા મુસીબત આવી…
મહેશ્વરી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ હાલમાં જ સમાપ્ત થયો. રંગભૂમિને કારણે મને જૈન ધર્મનો પરિચય થયો હતો. હું જોગેશ્વરીમાં રહેતી હતી ત્યારે સ્થાનિક જૈન વેપારીના કહેવાથી પ્રતિક્રમણ’ નામનું નાટક કર્યું હોવાની વાત આ કોલમમાં મેં કરી હતી. પ્રતિક્રમણ જૈનોની એક…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : ઈન્ટરનેટ પર કસ્ટમર કેર એટલે ખોટા નંબરની માયાજાળ?
વિરલ રાઠોડ માહિતી હોય કે મેસેજ, કોઈ વસ્તુ ક્રોસ ચેક કરવાની થાય ત્યારે સૌથી પહેલા ઈન્ટરનેટ પર એ વિષયવસ્તુ સંબંધીત ખાંખાંખોળા કરવામાં આવે છે. ડેટા સામગ્રી તો ઠીક, પણ કોઈ કસ્ટમર કેર કે અન્ય કોઈ હેલ્પલાઈન નંબરને લઈને જ્યારે પણ…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : પ્રકૃતિનો અલભ્ય નજારો-વેલી ઓફ ફ્લાવર્સ
કૌશિક ઘેલાણી રાત્રિનાં ગાઢ અંધકારમાં તેજસ્વી ધનુએ તેના ચમકતા સેંકડો તારાઓ વડે જાણે હિમાલયનાં ઉત્તંગ શિખરોને ચળકતી ચાદર ઓઢાડી હોય એવું અનુપમ દૃશ્ય સર્જાયું હોય તે સમયે જ્યારે હનુમાનજી મૂર્છિત લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની બુટ્ટી લેવા માટે કૈલાશ અને ઋષભ…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આવો, રિવેમ્પ કરીને બનાવીએ ગુજરાતી ભાષાને બ્રાન્ડ…
સમીર જોશી વર્ષે કેટલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો અને નાટકો આવે છે? બીજા શબ્દોમાં કેટલા લોકો ગુજરાતી નાટકો અને ફિલ્મો જોવા જાય છે? કેટલા ગુજરાતી પુસ્તકો વેચાય છે અને વંચાય છે? કેટલી ગુજરાતી શાળાઓ સફળતાપૂર્વક મુંબઈમાં ચાલે છે? ગુજરાતમાં અંગ્રેજી અને…
- ઉત્સવ

હેં… ખરેખર?! જહાં નહાના મના હૈ!
પ્રફુલ શાહ દુનિયા આખી આધુનિકતાને રવાડે ચડીને પોતાની અતિ સુંદર પરંપરાને ઝડપભેર દફનાવી રહી છે. આવામાં ઘણાં આદિવાસી સમુદાયો પોતાના રિવાજ, પરંપરા અને સંસ્કૃતિનું જીવની જેમ જતન કરે છે. બહુ ભણેલાગણેલા ન હોવા છતાં પોતાની પરંપરા માટે લડવું પડે એટલી…
- નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પછી એક ખામીઓ આવી રહી છે. આજે અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી બીજી ઘટના ઘટતા રહી ગઈ છે. દિલ્હીમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં આગ લાગવાના સંકેતો મળ્યા હતા. જેને લઈને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું…
- નેશનલ

10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, પરીક્ષા વિના રેલવે કરી રહ્યું ભરતી, જાણો વિગતો…
નવી દિલ્હી: ભારતીય રેલવે સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ વર્ષ 2025-26 માટે 2,865 અપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની વિશેષતા એ છે કે અહીં કોઈ…
- ઉત્સવ

વાર- તહેવાર : તિબેટમાં બૌદ્ધ દેવતા કેવી રીતે બન્યા ગણપતિબાપ્પા?
દિક્ષિતા મકવાણા ગણપતિદાદા એક એવા આપણા દેવ છે,જેને જાતભાતના રૂપે-સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. એ બધા જ સ્વરૂપે એના ભક્તોને બડા પ્યારા લાગે! મહારાષ્ટ્ર સહિત અનેક દેશ વિદેશમાં ગણેશ ઉત્સવ ગયા સપ્તાહથી શરૂ થયો છે. ગણપતિની ઓળખ ફક્ત ભારત પૂરતી…









