- ધર્મતેજ

ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી
અલૌકિક દર્શન – ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ. કુંડલિની જાગરણના ઉપાયો કુંડલિની જાગરણનો સર્વેશ્રેષ્ઠ ઉપાય તો ભગવત્કૃપા જ છે. અન્ય સાધનો કૂવાના પાણી જેવા છે, જ્યારે ભગવત્કૃપા અનરાધાર વર્ષાની હેલી સમાન છે. અન્ય સાધના કરવામાં આવે ત્યારે પણ સાધનાની સફળતાનો આધાર…
- ધર્મતેજ

મહાભારતનું એક મોતી: સનત-સુજાતિય
મનન – હેમંત વાળા મહાભારતના જે છ મોતી ગણાય છે તેમાંનું આ એક છે. તેમાં ધૃતરાષ્ટ્રને વિદુરની વિનંતીથી પરમજ્ઞાની સનત ઋષિ જ્ઞાન આપે છે. સનાતની સંસ્કૃતિની શૈલી પ્રમાણે અહીં પણ જ્ઞાનનો વિનિમય પ્રશ્નોત્તરી દ્વારા થયો છે. મહાભારત ધર્મ, નૈતિકતા, અધ્યાત્મિકતા,…
- ધર્મતેજ

શું સનાતન ને હિન્દુ ધર્મમાં ભેદ છે?
વિશેષ – રાજેશ યાજ્ઞિક છેલ્લાં કેટલાક સમયથી ભારતના રાજકારણમાં સનાતન ધર્મ તરફી અને વિરોધી વાતો થતી રહેતી હોય છે. છેલ્લ છેલ્લેે મહારાષ્ટ્રના એક રાજકારણીએ તો ત્યાં સુધી કહી દીધું કે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ અલગ છે! ખેર, આપણે રાજકારણની…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પના સલાહકારનું હાસ્યાસ્પદ નિવેદનઃ ભારત દ્વારા રશિયાના ક્રૂડની ખરીદીથી બ્રાહ્મણોને ફાયદો!
વોશિંગ્ટનઃ રશિયા પાસેથી ભારતે તેલ ખરીદતું હોવાથી અમેરિકાએ ભારત પર 25 ટકા વધુ ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકા હજુ પણ ભારતથી વધુ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા આરોપ મૂક્યો હતો કે ભારત ક્રૂડ ઓઈલ ખરીદતું…
- વડોદરા

ગણેશોત્સવના તહેવારમાં વડોદરામાંથી 2,000 લિટર વિદેશી લીકર જપ્ત…
વડોદરા: એક બાજુ દેશભરમા ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણેશ પંડાલમાં ધામધૂમ અને ઉત્સાહ સાથે ગણેશ ભગવાનની પૂજા અર્ચના થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના કેડકના 2017ના IPS અધિકારી અભય સોની ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં પશ્ચિમ રેલવેના વડોદરા…
- ધર્મતેજ

તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો…?
આચમન – અનવર વલિયાણી માનવી જન્મથી લઈ મૃત્યુ સુધી માત્ર એક વસ્તુની પાછળ દોડે છે છતાં આજીવન તે આ વસ્તુ હાંસલ કરી શકવા અસમર્થ નીવડતો હોય છે તે વસ્તુ છે `સુખ!’ આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય…
- ધર્મતેજ

લખચોરાસી ન કેમ મીટે?
ચિંતન – હેમુ ભીખુ વાત તો સાચી જ છે, આત્માને ઓળખ્યા વિના લખચોરાસી ન મીટે, પરંતુ આત્માને ઓળખવો અઘરો નથી. જ્યારે ખબર છે કે આત્માનું અસ્તિત્વ છે, જ્યારે ખબર છે કે તેનું સ્થાન ક્યાં છે, જ્યારે ખબર છે કે તેને…
- ધર્મતેજ

મૂલ્યોની માવજત કરતા દુહા
દુહાની દુનિયા – ડૉ. બળવંત જાની દુહા લખાયેલા હોય છે કોઈ પસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ વિશિષ્ટતા એને કાયમી જીવતું રાખનાર પરિબળ છે. આશાજી રોહડિયાએ દાદવા પઠાણની સેવા, સમર્પણ અને…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 90 ટકા સિઝનનો વરસાદ પૂરો: ક્યાં કેટલો ખાબક્યો, જાણો સંપૂર્ણ વિગત…
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ જોર પકડી રહી છે, જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31.50 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે, જે સીઝનના અંદાજિત 90 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં પણ વ્યાપક વરસાદ…









