- T20 એશિયા કપ 2025

ભારતની એશિયા કપ જીત પર બોલીવુડ અને સાઉથના સ્ટાર્સ ગદગદઃ અમિતાભ, વિજય દેવરકોંડાએ શું કહ્યું?
મુંબઈઃ દુબઈમાં રમાયેલી રોમાંચક T20 ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ ટાઇટલ જીત્યો. ભારતીય ક્રિકેટ ટીમની જીતથી સમગ્ર દેશ ખુશ થયો હતો. બોલીવુડથી લઈને દક્ષિણ ભારતીય સિનેમા સુધીના સ્ટાર્સ પાકિસ્તાન પર ભારતની જીતની ઉજવણી કરી રહ્યા…
- સ્પોર્ટસ

એશિયા કપ વિજેતા ટીમ ઈન્ડિયા આવશે અમદાવાદમાં, 2 ઓક્ટો.થી વેસ્ટ ઈન્ડીઝ સામે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ…
અમદાવાદઃ ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 5 વિકેટે ધૂળ ચટાડી હતી. દુબઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ…
- આમચી મુંબઈ

મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માત: એક ‘બેગ’ બની પાંચ લોકોના જીવનું કારણ? તપાસ સમિતિનો ચોંકાવનારો ખુલાસો…
ફૂટબોર્ડ પર મુસાફરની બહાર નીકળેલી બેગ વિરુદ્ધ દિશાની ટ્રેન સાથે અથડાઈ હતી… મુંબઈ: આ વર્ષે જૂન મહિનામાં મુંબ્રામાં થયેલા અકસ્માતનું કારણ હવે સામે આવ્યું છે. મધ્ય રેલવેની તપાસ સમિતિએ આ અકસ્માત એક મુસાફરની બેગના કારણે થયો હોવાનું જણાવ્યું છે. આ…
- T20 એશિયા કપ 2025

એશિયા કપમાં અભિષેક શર્મા ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ બનતા મળી કરોડોની કાર, જાણો કિંમત?
ટુર્નામેન્ટમાં ક્યા ભારતીય ક્રિકેટર ચમક્યા અને કોનું રહ્યું ‘બેડલક’? દુબઈઃ એશિયા કપમાં ચેમ્પિયન ભારત સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેની સાત મેચો દરમિયાન અજેય રહ્યું હતું. જોકે, શ્રીલંકાએ એક નજીવી સુપર ફોર મેચમાં ટીમને મજબૂત પડકાર આપ્યો હતો. પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં…
- T20 એશિયા કપ 2025

ફાઈનલમાં ‘વિજયી’ પ્રદર્શન કરનારા તિલક વર્માએ પાકિસ્તાનના ખેલાડીઓ માટે શું કહ્યું, જાણો?
દુબઈઃ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવવામાં ભારતીય બેટ્સમેન તિલક વર્માએ મહત્વની ભૂમિકા નિભાવી હતી, જ્યારે તિલક વર્મા એશિયા કપ ફાઇનલ દરમિયાન ક્રીઝ પર આવ્યો ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેના પર ખૂબ ટિપ્પણીઓ કરી હતી, જેનાથી ભારતીય બેટ્સમેનને તેમના કારકિર્દીની સૌથી શાનદાર…
- આમચી મુંબઈ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે
મુંબઈ: આગામી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી માટે બેઠકો નક્કી કરવામાં પસંદગીની યોગ્યતા મુખ્ય પરિબળ હશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ જણાવ્યું હતું. શિવસેનાના શાખા પ્રમુખોને સંબોધિત કરતા શિંદેએ એમ પણ કહ્યું હતું…
- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો: અલ્ઝારી જોસેફ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર…
સેન્ટ જોન્સ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. વેસ્ટ ઈન્ડિઝ આ શ્રેણી માટે ભારત આવી ગઈ છે. જોકે, હવે તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના સ્ટાર ફાસ્ટ બોલર શમર જોસેફ…
- અમદાવાદ

સેવન્થ ડે સ્કૂલ ફરી ધમધમશે: બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં એક મહિના પહેલા એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમાના વિદ્યાર્થીને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ શાળાનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે હવે ઓનલાઈન શિક્ષણ ફરી…
- T20 એશિયા કપ 2025

ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીતે દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું, આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતી ટીમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી, જ્યારે PMની આ ટ્વીટમાં તેમણે…









