- નેશનલ
શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશની ચલણ વ્યવસ્થામાં સમયાંતરે મહત્વના ફેરફારો કરવામાં આવે છે. જેમાં પાંચ રૂપિયાના જાડા ધાતુના સિક્કાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય નોંધપાત્ર છે. આ નિર્ણય આર્થિક નુકસાન, ગેરકાયદે તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કૉંગ્રેસે મોદી પર ભરોસો રાખવો જોઈએ, મહાજૂઠા ટ્રમ્પ પર નહીં
-ભરત ભારદ્વાજ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠુઓએ કરેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની હાલત બગાડી નાખેલી. તેનાથી ડરીને પાકિસ્તાને ભારતને આજીજી કરી પછી ભારતે પાકિસ્તાનની દયા ખાઈને યુદ્ધવિરામ સ્વીકારેલો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાવ…
- લાડકી
ભારતની વીરાંગનાઓ:-વિશ્વ અન્ડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ: હિમા દાસ
ટીના દોશી ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ… રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો?એથ્લેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે: હિમા દાસ… ભારતીય દોડવીર. વિશ્વ અન્ડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં આયોજિત પ્રતિયોગિતામાં 51.46…
- ઇન્ટરનેશનલ
શું ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થશે?
ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. આ યુદ્ધ દિવસે દિવસે મહાયુદ્ધમાં બદલાઈ રહ્યું છે. આ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની યોજના બનાવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ…
- અમદાવાદ
અતુલ્યમ હોસ્ટેલમાં રહેતો હતો મેઘાણીનગરના પીઆઈનો દીકરો, પ્લેન ક્રેશમાં કેવી રીતે બચ્યો તેનો જીવ?
અમદાવાદ વિમાન દુર્ઘટનાને કોઈ ભૂલાવી શકે એમ નથી. દુર્ઘટનામાં અનેક લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે સદનસીબે કેટલાક લોકોનો જીવ બચી ગયો છે. આવા લોકો ઈશ્વરનો પાડ માનવાનું ભૂલતા નથી. આજે અમે આવા જ એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ.…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં 585 લોકોના મોત, માનવાધિકાર જૂથે કર્યો દાવો
દુબઈઃ ઈઝરાયલે આજે વહેલી સવારે ઇરાનની રાજધાની પર હવાઈ હુમલો કર્યો હતો. એક માનવાધિકાર જૂથે જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં સમગ્ર ઈરાનમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા હતા અને 1,326 અન્ય ઘાયલ થયા હતા. વોશિંગ્ટન સ્થિત જૂથ હ્યુમન રાઈટ્સ…
- નેશનલ
કેનેડા બાદ ક્રોએશિયા પહોંચ્યા વડા પ્રધાન મોદી, દ્ધિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર થશે ચર્ચા
જગરેબ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ક્રોએશિયા પહોંચ્યા હતા, જે કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે દેશના નેતાઓ સાથે વાતચીત કરશે. વડા પ્રધાન તેમની…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો ભોગ: બોમ્બ વિસ્ફોટથી ભારતીયનું હાર્ટ એટેકથી મૃત્યુ
તેલ અવીવ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. બંને દેશોમાં સતત બોમ્બમારો થઈ રહ્યો છે. જેનાથી બંને દેશોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે ઇઝરાયલમાં બોંબ વિસ્ફોટના કારણે હાર્ટ એટેક…
- મહારાષ્ટ્ર
આ તો ખરો ચિલ્લર ચોર નીકળ્યો ભાઈસાબ, દુકાનમાંથી કરી લાખોની ઉઠાંતરી…
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં દારૂની દુકાનો ચોરોના નિશાના પર છે. છેલ્લા બે અઠવાડિયામાં ચોરોએ દારૂની દુકાનોમાં ઘણા ગુનાઓ કર્યા છે. તાજેતરનો કિસ્સો 16 જૂનનો છે. અહીં એક ચોરે દારૂની દુકાનમાંથી 4 લાખ 87 હજાર રૂપિયાની રોકડ ચોરી લીધી હતી. નવાઈની વાત…
- નેશનલ
PM મોદીનો વિરોધ એટલે દેશનો વિરોધ: જયરામ રમેશના નિવેદન પર નિશિકાંત દૂબેનો કૉંગ્રેસ પર આકરો પ્રહાર
રાંચી: પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ અસીમ મુનિરને અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતેથી લંચ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમેરિકાના આ વલણને લઈને કૉંગ્રેસના જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. જયરામ રમેશની આ વાતને ભાજપના સાંસદ…