- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ મધ્યમ વર્ગની મહામૂડી-કેઝ્યુઅલ રજાની કશમકશ!
સંજય છેલ માં એક મન કરે છે કે નોકરીએ જાઉં’ને બીજુ મન કરે છે કેન જાઉં!’ સાલું, કંઈ સમજાતું નથી.વિચાં છું કે ચલો, જઈ જ આવીએ…’ પછી થાય કે,શું જરૂર છે? રહેવા દઉં.!’સવારથી આ જ વિચારી રહ્યો છું, પણ તબિયત…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : જિંદગીના રંગના આલિંગનની કવિતા: સૂર્યાસ્ત…
દેવલ શાસ્ત્રી આપણી આસપાસની માન્યતાઓ તેમ જ સાંભળવા મળતી વાતોમાં `સવાર’ નવી આશા અને જીવનમાં ઉમંગ લઈને આવે છે. બીજી તરફ, આપણા મોટાભાગના સાહિત્ય અને સિનેમાએ સાંજને ઉદાસી, વિરહ અને એકલતા સાથે જોડી દીધી છે. જાણે કે સૂર્યાસ્ત માનવીના જીવનની…
- ભુજ

અંજાર-મુંદરા રોડ પર ટ્રકનું ટાઈર ફાટતા સર્જાઈ દુર્ઘટના, શ્રમિક મહિલાનું મોત દિકરી ગંભીર
ભુજ: અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર તાજેતરમાં એક દુ:ખદ ટ્રક દુર્ઘટના બની, જેમાં એક શ્રમિક મહિલાનું મોત થયું અને આ ઘટનામાં પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ. આ ઘટના વીરા ગામમાં બની, જ્યાં ટ્રકનું પૈડું ફાટવાથી થયેલી દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં આઘાત પેદા કર્યો…
- કચ્છ

કચ્છની માટીનો મંગળ ગ્રહ સાથે સંબંધ! મિશન મંગળયાન-૨ માટે ઇસરો માતાના મઢને ‘ટેસ્ટ બેડ’ બનાવશે?
ભુજ: કચ્છના લખપત તાલુકામાં આવેલા માતાના મઢ ગામની માટીનો મંગળ ગ્રહ સાથે અદભૂત સંબંધ સામે આવ્યો છે, જેના કારણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આ સ્થળને મંગળયાન-2 મિશન માટે પરીક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ગામની માટીમાં…
- ભુજ

ઓપરેશન સિંદૂર સમયે ભુજમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની જામીન અરજી ફગાવાઈ
ભુજ: ઓપરેશન સિંદૂર વખતે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળના હાથે નારાયણ સરોવરમાંથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસ એવા સહદેવસિંહ દીપુભા ગોહિલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને અદાલતે ફગાવી દીધી છે.પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈની મહિલા ઓફીસર અદિતિ ભારદ્વાજે સહદેવને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેના…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!
જયવંત પંડ્યા અગિયાર વર્ષ પહેલાંની વાત છે. સાત ડિસેમ્બર 2014 એ મુંબઈ સમાચાર’માં આ લેખકની સિક્કાની બીજી બાજુ’ કોલમ શરૂ થઈ હતી અને આજે ત્રણ સપ્ટેમ્બરે સિક્કાની ત્રીજી બાજુ’ કોલમથી પુનરાગમન થઈ રહ્યું છે. કદાચ, આ પહેલો એવો કિસ્સો હશે…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ હવામાં હાથ મારવાથી કંઈ ન મળે…
કિશોર વ્યાસ ઘણા લોકો સ્વભાવના શાંત અને શીતળ હોય છે. એ ગુણ પણ છે અને અવગુણ પણ છે. કહેવાય છે કે, વણિક (વાણિયા)માં એ ગુણ હોય છે, પણ તેમના શાંત કે શીતળ સ્વભાવનો ભાગ્યે જ કોઈ ગેરલાભ લઈ શકે! ભવાઈયો…
- નેશનલ

તહેવારોની મોસમમાં મોંઘવારીનો માર: સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો
દેશભરમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને આ સમયે ગૃહિણીઓના રસોડાના ખર્ચમાં વધારો થવાના કારણે ચિંતા વધી છે. સિંગતેલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાએ આ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે, જે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી શકે છે. આ વધારો તહેવારોની…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ખતરનાકનું નાક કેવું હોય?*કોઈને પણ ખોતરી નાખે એવું ખ-ત-ર-ના-ક!સટ્ટો ક્યાં રમાય?*એવી સટ્ટા બજારમાં, જ્યાંનું સરનામું પોલીસને જાણ હોય છતાં ત્યાં જવાનું ટાળે…લગ્ન વખતે વર અને ક્નયા મેકઅપ ના કરે તો?.*બન્ને વેવાઈનું ખરાબ દેખાય…કાળા પાણી ને છાંટા પાણીમાં શું…









