- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: મદની સહિતના નેતા મુસ્લિમોમાં અસલામતી કેમ પેદા કરે છે?
ભરત ભારદ્વાજ જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની પાછા વરતાયા છે અને આ વખતે થોડાક લવારા કર્યા છે તો કેટલીક શાણપણભરી વાતો પણ કરી છે. મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલતાં ન્યાયતંત્રના ચુકાદાઓ સામે શંકા વ્યક્ત કરી નાખી તો સામે મુસ્લિમોએ…
- સ્પેશિયલ ફિચર્સ

ગીતા જયંતિ: જીવનમાં સુખ શાંતિ માટે આજના દિવસે આટલું અચૂક કરો!
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું. આ પવિત્ર તિથિને દર વર્ષે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે સંપૂર્ણ માનવજાત માટે જીવનના માર્ગદર્શનનો…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 1 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ

પૂર્વીય સીમા પર ભારતની સૌથી મોટી તૈયારી: ‘ચિકન નેક’ હવે બનશે અભેદ્ય કિલ્લો!
ભારતે પોતાની પૂર્વીય સીમા પર અભૂતપૂર્વ અને અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય તૈનાતી શરૂ કરી દીધી છે. સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે અને જે માત્ર 22 કિલોમીટર પહોળો સંવેદનશીલ વિસ્તાર છે, જે ઈશાન ભારતના સાત રાજ્યોને…
- આમચી મુંબઈ

મુંબઈ-નાશિક લોકલ ટ્રેનનું સપનું થશે સાકાર: કસારા-મનમાડ સમાંતર રેલવે લાઇનને મંજૂરી
મુંબઈ: કસારા-મનમાડ સમાંતર રેલ્વે લાઇનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાથી મુંબઈ-નાશિક લોકલ માટેનો માર્ગ મોકળો થયો છે. ૧૩૧ કિમીનો આ પ્રોજેક્ટ મુસાફરીને ઝડપી, સલામત અને વધુ અનુકૂળ બનાવશે અને બંને શહેરો વચ્ચે રેલ સેવામાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ…
- નેશનલ

શ્રીલંકાના ચક્રવાતની તમિલનાડુમાં અસર: ભારે વરસાદથી ત્રણનાં મોત
કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં 57,000 હેક્ટર ખેતીની જમીનને નુકસાન ચેન્નઈઃ શ્રીલંકામાં ચક્રવાતે વિનાશ વેર્યો છે, ત્યારે તેની અસર ભારત પણ પણ પડી છે. ચક્રવાત દિત્વાના કારણે આજે તમિલનાડુના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે વરસાદ સાથે સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં…
- નેશનલ

ગુડ ન્યૂઝ: સ્લીપર કોચમાં પણ મળશે બેડરોલ, જાણો બેડશીટ-તકિયા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. રેલવે પ્રવાસીઓને હવે સ્લીપર ક્લાસમાં પણ બેડશીટ્સ અને તકિયા પણ આપવામાં આવશે. આ મુદ્દે હાલના તબક્કે દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝન દ્વારા પહેલી જાન્યુઆરી, 2026થી સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા…
- મનોરંજન

ઢોલીવુડની ઐતિહાસિક છલાંગ: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ ₹ 100 કરોડની કમાણીનો આંકડો પાર
ગુજરાતી સિનેમા (ઢોલીવૂડ) માટે આજે એક યુગપરિવર્તનકારી દિવસ છે. ભક્તિમય ડ્રામા ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ એ વિશ્વભરમાં ₹100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરીને પ્રાદેશિક સિનેમા જગતમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 51 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરનારી…
- નેશનલ

આવતીકાલથી બદલાશે આ નિયમો, જેની તમારા ખિસ્સા અને બજેટ પર જોવા મળશે અસર…
નવી દિલ્હીઃ આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઇ રહ્યો છે. જેની શરૂઆતમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવશે. આ ફેરફારોની અસર રસોડાથી લઇને પેન્શનરોના પેન્શન સુધી જોવા મળી શકે છે. એક બાજુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારા કરીને નવા દરો…









