- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ‘નાટો’ની પ્રતિબંધોની ધમકી: ભસતાં કૂતરાં કરડે નહીં
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફના નામે ભારત સહિતના દેશોને દબાવી જોવા ફાંફાં મારી જોયાં પણ કોઈએ મચક ના આપતાં ભોંઠા પડેલા ટ્રમ્પે નાટો (નોર્થ એન્ટલાન્ટિક ટ્રિટિ ઓર્ગેનાઈઝેશન)ના માધ્યમથી ભારત સહિતના દેશોને દબાવવાનો દાવ ખેલ્યો છે. ટ્રમ્પના ઈશારે નાટોના…
- નેશનલ
હવે PFની તમામ રકમ ઉપાડી શકશો: EPFO કરવા જઈ રહ્યું છે નિયમોમાં મોટો ફેરફાર…
નવી દિલ્હી: પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અનેક કર્મચારીઓ EPFOના સભ્ય છે. PF રૂપે તેમના પગારની કેટલીક રકમ EPFOના ખાતામાં જમા થાય છે. PF રૂપે જમા થતી રકમ એકસાથે ઉપાડી શકાતી નથી. પરંતુ હવે EPFO પોતાના નિયમમાં ફેરફાર કરવા…
- નેશનલ
પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું: કેન્દ્ર સરકારે આપ્યા સંકેત!
નવી દિલ્હી: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. જૂન મહિનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. તેથી ઈરાનથી ઇંધણનો સપ્લાય અટક્યો હતો. આ કારણોસર ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધશે એવી સંભાવના ઊભી થઈ હતી. પરંતુ, હવે સરકારના…
- મહારાષ્ટ્ર
બોલો, હિંગોલીમાં ડેમનો વીજ પુરવઠો કપાયો, જાણો કારણ?
છત્રપતિ સંભાજીનગર: મધ્ય મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ૧.૪૭ કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હોવાને કારણે સિદ્ધેશ્વર બંધનો વીજ પુરવઠો છેલ્લા ૧૫ દિવસથી કાપી નાખવામાં આવ્યો છે, એમ એમએસઈડીસીએલના એક અધિકારીએ જણાવ્યું હતું. પૂર્ણા નદી પર બનેલો આ બંધ હિંગોલીના ઔંધા નાગનાથ…
- નેશનલ
પાકિસ્તાનના પંજાબમાં વરસાદની ઈમરજન્સી’ જાહેર કરાઈઃ ૨૪ કલાકમાં ૩૦ લોકોના મોત…
લાહોર: પાકિસ્તાનના પંજાબમાં છેલ્લા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદને કારણે ૩૦ લોકોના મોત થયા છે, જેના કારણે પ્રાંતીય સરકારે વિવિધ ભાગોમાં “વરસાદની ઈમરજન્સી” જાહેર કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ચકવાલ હતો, જે લાહોરથી લગભગ ૩૦૦ કિલોમીટર…
- નેશનલ
પ્લેન ક્રેશ રિપોર્ટ મુદ્દે ‘ઉતાવળા’ થશો નહીંઃ વૈશ્વિક મીડિયાની AAIB એ કાઢી ઝાટકણી…
નવી દિલ્હી: બારમી જૂનના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ 12 જુલાઈના રોજ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, એન્જિનની ફ્યુઅલ સ્વીચ બંધ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ રિપોર્ટને લઈને વોલ સ્ટ્રીટ…
- આમચી મુંબઈ
ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીથી આગની દુર્ઘટના ટળી…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે સવારે ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીને કારણે ચર્ચગેટ સ્ટેશનના પરિસરમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્ટેશન પરિસરમાં આવેલા એક આઈસ્ક્રીમ સ્ટોલ પર શોર્ટ સર્કિટ થતાં આ ઘટના બની હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હોત અને વ્યસ્ત…
- આમચી મુંબઈ
નાશિકમાં ટાયર ફાટતાં મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી…
નાશિક: નાશિક જિલ્લામાં સંબંધીના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ પાછા ફરતી વખતે કારને નડેલા અકસ્માતમાં બે વર્ષના બાળક સહિત સાતનાં મોત થયાં હતાં. કારનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ સાથે ભટકાયા બાદ કાર નહેરમાં પડી…