- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: મેળાની મોજ કરી લેજો, વહાલા…
મિલન ત્રિવેદી મેળાના મેદાનમાં પ્રવેશતા જ આંખુ ચકડોળની જેમ ચકળ વકળ ફરવા માંડે, ગમતી વ્યક્તિ સાથે આંખ ચાર કરવા ચિત્ત વ્યાકુળ થઈ ઊઠે. મેળામાં એકલા હોય તેવું લાગે અને જેવી `એણે’ કીધેલી જગ્યાએ એ દેખાય ત્યાં તો હૃદયમાં મોતના કૂવામાં…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: શું કોઈ પ્રધાનમંત્રી કેમેરામેન પર કેળાની છાલ ફેંકે ખરા?
જ્વલંત નાયક થાઈલેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિવાદની વાતમાં ટ્રમ્પના જોડિયા ભાઈ જેવા હતા! થાઈલેન્ડના ભૂતપૂર્વ નેતા પ્રયુથ ચાન ઓશા ટ્રમ્પની ડાગળી ફરી ચસકી છે. `મિત્ર’ ભારત પર એમણે હમણાં જ 50% ટૅરિફ ફટકાર્યો છે… ભારત દુનિયાની ચોથા ક્રમની વિશાળ અર્થવ્યવસ્થા છે,…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: માઉન્ટ ફુજી-પોપ કલ્ચર આઇકોનોગ્રાફીનો ચેમ્પિયન…
પ્રતીક્ષા થાનકી કાચી કાચી યામાની વાર્તામાં ત્યાંના રેમ્પ પરથી આગળ વધીને ફુજીના જે વ્યૂઝ દેખાયા તેને જોવાનું અમે જરાય ચૂક્યાં નહીં. એક જમાનામાં ભલે ત્યાં લોકવાયકાઓ બને તેવી ઘટનાઓની કલ્પના થઈ હોય, આજે તો ત્યાં ટૂરિસ્ટને મજા આવે તેવા ફોટા…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: મુંબઈ પછી માલેગાંવ: એનઆઈએ શું કામની?
ભરત ભારદ્વાજ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવી ગયા અને ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં. મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના દિવસે 3 બોમ્બ ધડાકામાં 7નાં મોત થયેલાં ને 80 લોકો ઘાયલ…
- નેશનલ
ભારત આત્મનિર્ભર દેશ બની ગયો છે: અમેરિકાના 50% ટેરિફનો પીયૂષ ગોયલે આપ્યો જવાબ…
નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફથી સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથોસાથ ભારત-અમેરિકા વચ્ચે સ્થપાયેલા વર્ષો જૂના સંબંધો પર નકારાત્મક અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આવા સમયે દેશના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ભારતને…
- મનોરંજન
ગુજરાત ફિલ્મ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો: ‘વશ’ જેવી રાષ્ટ્રીય વિજેતા ફિલ્મ કેમ રહી વંચિત?
ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અમલમાં લાવી છે. જેના હેઠળ દર વર્ષે વિવિધ 46 કેટેગરીમાં ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે અને ગુજરાતી ચલચિત્ર પારિતોષિકની જાહેરાત કરવામાં આવે છે. વિજેતા ફિલ્મોને રોકડ પુરસ્કાર તથા પારિતોષિક…
- આમચી મુંબઈ
રક્ષાબંધન: પશ્ચિમ રેલવેની બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનની જાહેરાત…
મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને રક્ષાબંધન નિમિત્તે મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 04828/04827 બાંદ્રા…
- નેશનલ
1962ના યુદ્ધમાં ચીને ભારતની 38,000 ચો.કિ.મી. જમીન પચાવી: સંસદમાં સરકારનો ખુલાસો
નવી દિલ્હીઃ 1962ના ચીન અને ભારત વચ્ચેના યુદ્ધના અંતમાં ચીને લગભગ 38,000 ચોરસ કિલોમીટરના ભારતીય પ્રદેશ પર ગેરકાયદે કબજો કર્યો હતો, એમ સરકારે સંસદમાં આ જાણકારી આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એમ પણ…
- નેશનલ
ટ્રમ્પના ટેરિફ બોમ્બ અંગે અભિનેતા જોન અબ્રાહમે આપી પ્રતિક્રિયા, અસરો વ્યાપક હશે…
મુંબઈઃ અમેરિકાએ ભારત પર 25 ટકા પછી ટેરિફ વધારીને પચાસ કર્યા પછી દરેકના મોંઢે ટેરિફની ચિંતા છે, જે અંગે હવે બોલીવુડના કલાકારો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જાણીતા અભિનેતા જોન અબ્રાહમે ટ્રમ્પના ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરતો પ્રતિભાવ આપ્યો હતો.…