- મનોરંજન
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2: સિઝન 1ના આ કલાકારો દુનિયા છોડી ચાલ્યા ગયા…
મુંબઈ: એક એવો સમય હતો, જ્યારે ભારતની ગૃહિણીઓ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી સીરિયલની રાહ જોતી હતી. 8 વર્ષ સુધી આ સીરિયલ ટીવી પર પ્રસારિત થઈ હતી. આ સીરિયલમાં તુલસીની ભૂમિકા ભજવીને સ્મૃતિ ઈરાનીએ પોતાની આગવી ઓળખ ઊભી…
- નેશનલ
ટ્રેનમાં હવે જલ્દી મળશે કન્ફર્મ ટિકિટ, ભારતીય રેલવેએ નક્કી કરી વેઇટિંગ લિસ્ટની મર્યાદા
નવી દિલ્હી: દેશનો એક મોટાભાગનો વર્ગ ટ્રેનમાં મુસાફરી કરે છે. કેટલાક લોકો ટ્રેનમાં સારી જગ્યા મેળવવા માટે ટિકિટ બુક પણ કરાવતા હોય છે. પરંતુ ક્યારેક ટિકિટ બુક ન થવાને કારણે વેઇટિંગ ટિકિટ લેવી પડતી હોય છે. ઘણીવાર વેઇટિંગ ટિકિટ કન્ફર્મ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેનક્રેશની જગ્યા ફેરવાઈ જશે સ્મારકમાંઃ જાણો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ અંગે સરકારે શું લીધો નિર્ણય
અમદાવાદ: મેઘાણીનગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનને આઠ દિવસ વિતી ગયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરી તેને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ દુર્ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અતુલ્યમ…