- દાહોદ

દાહોદમાં ગામડે-ગામડે લાઈબ્રેરીઓ બનાવવાનું આયોજન, UPSC-GPSC તૈયારી કરતા વિદ્યાર્થીઓને થશે લાભ
દાહોદ: 60. 6 ટકા સાક્ષરતા દર ધરાવતા દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 100 આધુનિક લાઈબ્રેરીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 25 કરોડની રકમ…
- મનોરંજન

ભગવાનની નહીં, માણસની મદદ કરો: અમિતાભ બચ્ચન ‘લાલબાગ ચા રાજા’ને દાન આપીને ટ્રોલ થયા
મુંબઈ: દર વર્ષે ગણેશ મહોત્સવમાં મુંબઈ ખાતે ‘લાલબાગ ચા રાજા’ની સ્થાપના કરવામાં આવે છે. જેના દર્શને સામાન્ય લોકો સહિત નાની-મોટી ફિલ્મી હસ્તીઓ પણ આવે છે. ફિલ્મી હસ્તીઓ ‘લાલબાગ ચા રાજા’માં મોટી રકમનું દાન પણ કરે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને ‘લાલબાગ…
- નેશનલ

આર્થિક આઝાદી માટે સ્વદેશી જરૂરી: 15 સપ્ટેમ્બરે આ શહેરથી વેપારીઓ શરૂ કરશે ‘સ્વદેશી અભિયાન’
નાગપુર: સ્વદેશી અપનાવવાનો સંદેશ આઝાદી પૂર્વે મહાત્મા ગાંધી આપી ગયા છે. આ વાત આજે પણ લાગુ પડે છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સ્વદેશી અપનાવવાની પહેલ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશના…
- સ્પેશિયલ ફિચર્સ

ચટાકા લઈને તમે જે સમોસા રોજ ખાવ છો તેના વિશે આ જાણશો તો જલસો પડી જશે
World Samosa Day 2025: સમોસા વધારે ભારતીયોનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે. તેનો ત્રિકોણ આકાર અને બટાકાની સ્ટફિંગ તેને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. ભારતમાં પ્રતિદિવસ લગભગ 6 કરોડ સમોસાનું વેચાણ થઈ જાય છે. ભારતમાં ભલે સમોસા વધારે પ્રમાણમાં વેચાતા હોય પરંતુ…
- અમદાવાદ

ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના એફડીઆઈ સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27 ટકાના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય…
- સ્પેશિયલ ફિચર્સ

આર્થિક સમસ્યાઓથી પરેશાન છો? તો ધારણ કરજો આ 7 પૈકીનું કોઈ એક રત્ન, દેવું થશે દૂર…
Gemstones Tips: મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. આવી ફરિયાદ ઘણા લોકો અવારનવાર કરતા હોય છે. પરંતુ તેઓની આ ફરિયાદનો ઉપાય રત્નશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે. એવા ઘણા રત્નો છે. જેને ધારણ કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. સાથોસાથ ધનલાભનો યોગ પણ…









