- ઉત્સવ
સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’…
રમેશ પુરોહિત પાંગરે પોતા પણું વરસાદમાંઝળહળે છે આંગણું વરસાદમાંનામ સુરેન ઠાકર પણ કોઈ ન ઓળખે એ નામે, પણ ‘મેહુલ’ બોલોને એક બહુઆયામી વ્યક્તિત્વ સામે તરવરવા માંડે. ઈશ્વરદત્ત રૂપાળો ચહેરો, બેઠી દડીનો પાતળિયો પરમાર, સાત સૂરોના માળા સમો આષાઢી કંઠ, બોલે…
- નેશનલ
તે દુનિયાનો સૌથી જુઠ્ઠો…ઓવૈસીએ ખોલી પાકિસ્તાનની પોલ, ઑપરેશન સિંદૂર વિશે પણ કરી મહત્ત્વની વાત…
નવી દિલ્હી: AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોતાના વાકછટા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક મીડિયા ટોક શોમાં ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં ઓવૈસીએ ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાન વિશે વાત કરી હતી. જેથી આ ઈન્ટરવ્યુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.…
- નેશનલ
કર્ણાટક સરકાર ફેક ન્યૂઝ પર લગામ કસવા લાવશે કાયદોઃ પ્રિયાંક ખડગેએ આપી માહિતી
બેંગલુરૂ: 21મી સદીમાં સંચારક્ષેત્રે ઘણી ક્રાંતિ થઈ છે. કોઈપણ સંદેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહું ઝડપથી પહોંચી જાય છે. એમાં પણ આજના સમયમાં દરેક જણ પાસે સ્માર્ટ ફોન છે. જેમાં લોકો ગણતરીની મિનિટોમાં લેટેસ્ટ સમાચાર વાંચતા થઈ ગયા છે. પરંતુ…
- ઉત્સવ
હેં… ખરેખર?! : વેસ્ના વુલોવિક તનથી તૂટેલાં, મનથી પોલાદી!
પ્રફુલ શાહ વેસ્ના વુલોવિક નામની એરહૉસ્ટેસ વિમાન દુર્ઘટનામાં 33 હજાર ફૂટની ઊંચાઈએથી પેરેશૂટ વગર પડવા છતાં બચી ગઈ, જીવી ગઈ પણ એ જીવન આસાન નહોતું. દશ મહિના બાદ વેસ્ના હૉસ્પિટલમાંથી બહાર આવી ત્યારે નવા અને અલગ જંગ એની પ્રતીક્ષા કરી…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : અર્થતંત્રનું મોટું કદ હાંસલ કરવા ભારતે હજી કેવા સુધારા કરવા જરૂરી…?
જયેશ ચિતલિયા ભારત 2025ના અંત સુધીમાં તો વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બની શકે છે. હજુ તો સુધારાના એજન્ડાનો અધૂરો જ અમલ થયો છે ત્યારે 4 ટ્રિલિયન ડૉલર સાથે આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં પહોંચી જઇશું ત્યારે ભારતને વિશ્વનું પાવર…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ફ્રેડરિક ફોર્સિથ: કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બની ગયો!
રાજ ગોસ્વામી મશહૂર જાસૂસી નવલકથા લેખક ફ્રેડરિક ફોર્સિથનું 86 વર્ષે 10 જૂને અવસાન થઇ ગયું. એ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં રહેતા હતા. ભારતમાં બીજી ભાષાના વાચકોમાં એમનું નામ એટલું જાણીતું નહોતું (કારણ એ એમની વાર્તાઓના એવા અનુવાદ થયા નથી), પરંતુ એ અંગ્રેજી…
- અમદાવાદ
પ્લેન ક્રેશના 3 પીડિતોના પરિવારને મળ્યા 25-25 લાખ, એર ઈન્ડિયાએ વચગાળાનું વળતર ચૂકવવાની કરી શરૂઆત…
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના વ્હાલસોયા સ્વજનો ગુમાવ્યા છે. જેની ખોટ પૂરી શકાય તેમ નથી. જોકે એર ઈન્ડિયાએ દુર્ઘટનાના તમામ પીડિતોને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈકીની વચગાળાની રકમના વિતરણની શરૂઆત કરી દેવામાં…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : ફ્લાઈટ રડાર ટેકનોલોજી કરાવે છે આકાશી નક્શામાં વિહંગાવલોકન…
વિરલ રાઠોડ નવું શૈક્ષણિકસત્ર શરૂ થઈ ચૂક્યું છે. ઘણા પરિવાર હવે બેક ટુ હોમ થયા હશે. કોઈ બાય રોડ તો કોઈ બાય ટ્રેન પ્રવાસ કરીને ઘરે પહોંચ્યા હશે. ટ્રાવેલની વાત હોય ત્યારે દરેક વ્યક્તિએ મેપ, લાઈવ ટ્રેકિંગ અને લોકેશનનો ઉપયોગ…
- Uncategorized
ટ્રાવેલ પ્લસ : ચોમાસાનું અદ્ધભુત વિશ્વ ને વાદળોનું નિવાસસ્થાન-મેઘાલય…
કૌશિક ઘેલાણી એ જો તો ઓલું વાદળું ઘોડા જેવું લાગે છે… અરે ના ઇ તો ભાલું જેવું લાગે છે.. આમ જો અધ્ધર.. વાદળાં કેવા દોડી જાય છે. ધોળા ધોળા રૂના ઢગલા જેવા આ વાદળો ક્યાં જતા હશે ક્યાંથી આવતા હશે…
- ઉત્સવ
કેનવાસ : DNA ટેસ્ટિંગ કટોકટીના સંજોગોમાં ઓળખચિન્હની ગરજ સારતું સૂક્ષ્મ પણ સચોટ માધ્યમ…
અભિમન્યુ મોદી અમદાવાદની તાજી દુ:ખદ વિમાન દુર્ઘટનાને આપણે વર્ષો સુધી ભૂલી શકવાના નથી. તેના સમાચારો હજુ ચાલુ છે – રહેશે. 241 પ્રવાસીઓ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ અવસાન પામ્યા. પ્લેન તૂટીને ભસ્મીભૂત થઈ ગયું એમાં પણ મેડિકલ કોલેજના અનેક લોકો…