- તરોતાઝા

પ્રજનન તંત્ર માટે જરૂરી આર્જિનીન…
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે તમામ પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સની જેમ જ અમાયનો એસિડ એ પણ જરૂરી પોષક તત્ત્વોમાનું એક છે. જે પ્રોટીનના બંધારણ માટે જરૂરી છે. જે…
- તરોતાઝા

સમય પહેલા વાળ ગુમાવતા જનરેશન ઝેડના પુરુષ…
ફોકસ -નિધિ ભટ્ટ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં 2013માં પ્રકાશિત થયેલ 2023ના એક સર્વે અનુસાર પુરુષોના વાળ ખરવા એક હેરિડિટરી સ્થિતિ કહેવાય જે ખૂબ જ કોમન છે. એની ખાસિયતો એ છે કે, ફ્રન્ટરોમ્પોરલ અને વીંટેક્સ સ્કેલ્પથી વાળનું ખરી જવું. 2013માં થયેલ…
- તરોતાઝા

મૂત્ર સંબંધી રોગ…
ગયા અઠવાડિયે આપણે આ વિષય પર ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે મૂત્ર માર્ગમાં અવરોધક એવી પથરીની સમસ્યાની વાત કરી હતી. હવે આ વિષયને લઈને આગળ તબીબી માર્ગદર્શન મેળવીએ… આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણાં શરીરના મહત્ત્વનાં અવયવોમાં કિડની…
- એકસ્ટ્રા અફેર

કેજરીવાલનાં પત્ની ને રેખા ગુપ્તાના પતિમાં શું ફરક?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનને આલિશાન બનાવવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કર્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં રેખા ગુપ્તાએ બોલાવેલી સત્તાવાર બેઠકમાં તેમના પતિદેવ મનિષ ગુપ્તા હાજર રહ્યાનો નવો ડખો ઉભો થયો છે.…
- તરોતાઝા

અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હાલમાં બજારમાં તાજા-તાજા ‘જમરૂખ’ કે ‘અમૃતફળ’ મળી રહ્યા છે. જામફળને સંસ્કૃતમાં ‘અમૃતફળ’ કહેવામાં આવે છે. ભારતનાં પ્રત્યેક રાજ્યમાં જામફળનો સ્વાદ થોડો અલગ અલગ હોય છે. ક્યાંક થોડા રસદાર મીઠાશ પડતાં હોય છે. તો વળી ક્યાંક…
- સ્પેશિયલ ફિચર્સ

AI ક્રાંતિ: ટેકનોલોજીની દુનિયા સાથે અબજોપતિની લિસ્ટમાં ઉમેરાયા નવા ચહેરા…
આજના સમયમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે જાણ ન હોય અથવા તો ઉપયોગ ન કરતા હોય. AIએ ઘણા લોકોના જીવન સરળ બનાવી દીધા છે. કેમ કે ફોટો બનાવવો હોય કે પછી માહિતી જોઈતી હોય, કનટેન્ટ બનાવવો…
- ઇન્ટરનેશનલ

યુરોપનો એવો દેશ જ્યાં ચાર બાળકો કરવાથી મળશે ટેક્સમાંથી છૂટકારો, જાણો નિર્ણય પાછળનું કારણ…
દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસમાં ઘટતી જનસંખ્યાને લઈને ચિંતા વધી છે. આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે 1.6 અબજ યુરો (લગભગ 16,563 કરોડ રૂપિયા)નું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે. આ યોજના દ્વારા વધુ બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા ટેક્સમાં રાહત સહિતના પગલા…
- નેશનલ

હરિયાણામાં ભારે વરસાદથી 12ના મોત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત…
નવી દિલ્હી: હરિયાણામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સર્જાયા છે. આ આકાશી આફતમાં ઘણા મકાન તૂટી ગયા છે, મોટા પાયે જાનહાનિ પણ થઈ છે. જેમાં બાળકો પણ સામેલ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે…
- સ્પેશિયલ ફિચર્સ

પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરવાનો પવિત્ર સમય માનવામાં આવે છે. આ સમયે તર્પણ, શ્રાદ્ધ અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવાનું અનેરું મહત્વ હોય છે. આ સમયે પશુ પ્રાણીની જમાડીને ધાર્મિક સ્થળ પૂર્વજોને યાદ કરી…









