- પુરુષ
મંગળસૂત્રનું મહત્ત્વ કેટલું?
કૌશિક મહેતા ડિયર હની, સાચું કહું તો એ અહેવાલ જોયો, એ વીડિયો જોયો..અને એ વાત કેમે ય ભુલાતી નથી. 93 વર્ષના સખારામ શિંદે અને શાંતાબાઈ નજર સમક્ષ તરવર્યા કરે છે. પતિની ઇચ્છા પૂરી થાય છે અને પત્નીને એવી ભેટ મળે…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે: બ્લેકબોક્સનો ડેટા રિકવર કર્યો
અમદાવાદ: અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12 જૂનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ દુર્ઘટના કેમ સર્જાય એ સૌથી મોટો પ્રશ્ન હતો. જેનો જવાબ એક માત્ર બ્લેક બોક્સ હતું. આ બ્લેકબોક્સ ફ્લાઈટના કાટમાળમાંથી મળી આવ્યું હતું. જેની રિકવરી માટે કામગીરી…
- નેશનલ
અવકાશમાં પહોંચી શુભાંશુ શુક્લાએ આપ્યો વીડિયો મેસેજ, જાણો શું કહ્યું
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેઓ રાકેશ શર્મા બાદ બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે. શુભાંશુ શુક્લાએ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ડ્રેગન અવકાશયાન દ્વારા ઉડાન ભરી હતી. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ…
- નેશનલ
હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અત્યાર સુધી કોઈ પણ ટુ વ્હીલર પર ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. જ્યારે હવે આ નિર્ણયમાં મોટ ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકાર ટુ વ્હીલર ચાલકો માટે નવા નિયમો લાવી રહી છે. આ નિર્ણય આગામી…
- પુરુષ
મેલ મેટર્સ: ચોમાસામાં સહ્યાદ્રિની સફર હોય છે મઝાની, પણ…
-અંકિત દેસાઈ ચોમાસાની ઋતુ આવે એટલે મહારાષ્ટ્રના સહ્યાદ્રિના લીલાછમ પહાડો, ધોધ, અને ઝરણાઓ યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. વીકેન્ડ્સ કે રજાઓમાં સહ્યાદ્રિના ખોળે ટ્રેકિંગ, પિકનિક કે ફોટોગ્રાફી માટે નીકળી પડવું એ ઘણાની ટેવ બની ગઈ છે, પરંતુ ગયા વર્ષે ચોમાસામાં…
- મનોરંજન
હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબેઃ દિલજીત ડોસાંઝને લીધે આ મલ્ટિસ્ટારર ફિલ્મની રિલિઝ ઉપર લટકતી તલવાર
મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ‘સરદાર જી 3’ ફિલ્મના ટ્રેલર બાદ વિવાદના ઘેરામાં આવી ગયા છે. પાકિસ્તાની અભિનેત્રી સાથે ફિલ્મ બનાવવાથી તેમને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે, આ શૂટિંગ…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છે પુરીની જગન્નાથ રથયાત્રાની દસ રોચક વાતો…
પુરી: પુરીની જગન્નાથ રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાનો એક છે, જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અષાઠી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નગરચર્યા પર નીકળે છે. ભગવાન અષાઢી બીજના દિવસે મામા ઘરે જાય ત્યારે…
- આમચી મુંબઈ
આર્થિક તંગી વચ્ચે મુંબઈ સંસદ પ્રાક્કલન સમિતિની ચકાચોંધ ઉજવણીથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપો
મુંબઈ: સંસદ પ્રાક્કલન સમિતિને 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. પરંતુ સંસદની પ્રાક્કલન સમિતિની પ્લેટિનમ જુબિલીની બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠકમાં કામકાજની ચર્ચા સાથે જોરદાર ખર્ચ કરવાના કારણે…
- લાડકી
ફોકસ: નગરશેઠની પુત્રવધૂએ ગાડામાં છાણાં કેમ ભર્યાં?
-ઝુબૈદા વલિયાણી બાલ્કનીમાં બેસીને પોતાના ગોઠણ સુધી પહોંચતા લાંબા વાળમાં તેલ નાખી રહેલી નગરશેઠની પુત્રવધૂના હાથમાંથી તેલની બાટલી સરકી પડી. લગભગ દસબાર ફૂટ ઊંચેથી પડવા છતાં બાટલી ફૂટી નહીં ત્યારે પુત્રવધૂ ચોંકી ઊઠી: જરૂર આ પરિવારના પુણ્યનો ઘડો છલકાઈ ઊઠ્યો…