- મનોરંજન
બોક્સ ઓફિસમા સૈયારા સહિત બે ફિલ્મોએ મારી એન્ટ્રી, જાણો કઈ ફિલ્મે કેટલું કર્યું કલેક્શન
મુંબઈ: અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ ‘સૈયારા’ સહિત બે નવી ફિલ્મો 18 જુલાઈના રોજ બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ હતી. સૈયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર આવતા પહેલા જ ધૂમ મચાવી છે. મેકર્સની અપેક્ષા પ્રમાણે ફિલ્મને પહેલા દિવસે દર્શકો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની પોલ છતી થઈ, ટ્રમ્પની પાકિસ્તાન મુલાકતના સમાચારને અમેરિકાએ રદીયો આપ્યો
વોશિંગ્ટન: પાકિસ્તાન મીડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમ્ટેમ્બર 2025માં પાકિસ્તાન મુલાકાતના સમાચાર ફેલાયા હતા. પરંતુ વ્હાઈટ હાઉસે આ અહેવાલોનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના મુખ્ય ન્યૂઝ ચેનલોએ આ દાવો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની વિદેશ મંત્રાલય અને અમેરિકી દૂતાવાસે તેને નકારી કાઢ્યો…
- પોરબંદર
‘મુંબઈ સમાચાર’ની નોખી-અનોખી પહેલઃ પ. પૂ. રમેશભાઈ ઓઝાના આશીર્વાદ સાથે સૌ પ્રથમ ભાષા-ભાગવતનું આયોજન…
(અમારા પ્રતિનિધિ તરફથી)પોરબંદર: દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં ભાષાને નામે જબરી અરાજકતા ફેલાઈ છે ત્યારે ‘મુંબઈ સમાચારે’ પ. પૂ. ભાગવત કથાકારના આશીર્વાદ સાથે સૌ પ્રથમ ‘ભાષા-ભાગવત’ની અનોખી પહેલ કરી છે. ભાષા વિવાદ નહીં પણ સંવાદનું માધ્યમ છે અને એ…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં રહસ્યમય વિસ્ફોટ: બોમ્બ સ્કવોડના 3 જવાનના મોત, FBIએ શરૂ કરી તપાસ…
લોસ એન્જલસ: અમેરિકામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લોસ એન્જલસ શહેરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. જેને લઈને સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો. દુર્ઘટનાને પગલે ફાયર વિભાગ અને ફેડરલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વહેલી સવારે થયો વિસ્ફોટઆંતરરાષ્ટ્રીય મીડિયાના…
- નેશનલ
અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કરતા પાકિસ્તાન થયું નારાજ: લશ્કર એ તૈયબાનો કર્યો બચાવ…
ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારત આતંકવાદ અને તેના સંગઠનો વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે વિરોધ કરી રહ્યું છે. ઘણા દેશોએ આ વિરોધને સમર્થન આપ્યું છે. તાજેતરમાં અમેરિકાએ પહલગામ હુમલા સાથે કથિત રીતે સંડોવાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું…
- નેશનલ
સિંધુ જળ સંધિનો મુદ્દો OICમાં: પાકિસ્તાનના આરોપો અને ભારતનો સ્પષ્ટ સંદેશ…
જેદ્દાહ: પહલગામ હુમલા પછી પાકિસ્તાન પર કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જ્યારે એના પૂર્વે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. એના પછી પાકિસ્તાન વૈશ્વિકસ્તરે સમજૂતી ફરી શરુ કરવા માટે અનુરોધ કરી રહ્યું છે, જે અંગે આજે ઓઆઈસીમાં મુદ્દો…
- ટોપ ન્યૂઝ
ઘૂસણખોરોને મદદ કરે છે તૃણમૂલ કોંગ્રેસ’: PM મોદીનો રાજ્ય સરકાર પર મોટો આરોપ
દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળમાં જનસભાને સંબોધતા શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે વાસ્તવમાં બંગાળની અસ્મિતાનું સન્માન અને રક્ષણ કરે છે તથા તેમણે રાજ્યમાં…
- આમચી મુંબઈ
વૈષ્ણવી હગવણે આત્મહત્યા કેસઃ સિનિયર IPS ઓફિસર સામે કેસ ચલાવવાની માગણી…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મહિલા અને બાળ અધિકાર અને કલ્યાણ સમિતિએ કહ્યું છે કે વૈષ્ણવી હગવણેના મૃત્યુને ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસ તરીકે ગણવો જોઈએ. ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે વૈશાલીએ પરિવાર તરફથી અંદર ખંડણી અને…
- આમચી મુંબઈ
નંદ ઘેર આનંદ ભયો! દહીં હાંડી માટે સરકારે 1.5 લાખ ગોવિંદાઓને વીમા કવચ પૂરું પાડશે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દહીં હાંડીનું અનેરું મહત્વ છે. હજારોની સંખ્યામાં ગોવિંદાઓ મટકી ફોડવા પિરામિડ રચે છે. આ ભવ્ય આયોજન જોવા વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્ર્ની સંસ્કૃતિમાં દહીં હાંડીની વધતી લોકપ્રિયતાને નજરમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર રાજ્ય…